SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ तैः कर्माऽऽगमनीरधेरनितरैर्मन्थानमापादितं लब्धा सारवती नवीनरचितग्रन्थावली रत्नवत् । एतस्यां पठनोद्यतं सुस्गुरुं बुद्धिश्रमत्रासितं दृष्ट्वा किं दिवि निर्निमेषनयना जाताः सुरा विस्मयात् ॥३०॥ (શ્રીરામચંદ્રભૂરિરાસ્તવના) दाहो भानुकरस्य सर्वतपनो मध्याह्नमात्रं श्रितस्सर्वाश्चन्द्रमसश्च पार्वणकला एकां त्रियामां श्रिताः । धर्मद्रोहिषु रुद्रतेजसि शुभ-प्रीतेऽमृतस्राविणि नित्यं श्रीमति रामचन्द्रविजये तत्पट्टमारोहिते ॥३१॥ रे ! पञ्चानन ! मुञ्च तर्जितगजं गर्जारवाऽऽडम्बरं क्रूरः कोमलजन्तुभैरवरवैः किं दृश्यसे त्वं मुधा । धारावाहविघातजातविशदध्वानेऽपि सम्मोहिनि प्रेमस्यन्दिनि रामचन्द्रभगवत्याधेहि सेवाव्रतम् ॥३२॥ તેમણે એકલે હાથે આગમસાગરનું મંથન કર્યું. તેમાંથી તેમણે નવા રચેલા ગ્રંથો રૂપી મૂલ્યવાન રત્નો મેળવ્યાં. એમના આ ગ્રંથો વાંચવામાં બૃહસ્પતિની બુદ્ધિ પણ થાકી જતી હતી તે જોઈને આશ્ચર્ય પામેલા દેવતાઓ આંખોના પલકારા ચૂકી ગયા છે. ૩૦ (શ્રી રામચંદ્રસૂરિરાજસ્તવના) તેમની પાટે શ્રીવિજયરામચંદ્રસૂરિજીમ. આરૂઢ થયા. તેઓ ધર્મવિરોધીઓ પર હંમેશા તીક્ષ્ણ તેજ વરસાવતા, અને ધર્મપ્રેમીઓ પર હંમેશા અમૃત વરસાવતા, (આ જોઈને સૂર્ય અને ચંદ્ર હારી ગયા કેમ કે) સૂર્ય માત્ર મધ્યાહુનના સમયે જ તીર્ણ તાપ ધારણ કરે છે અને ચંદ્ર માત્ર પૂનમની એક જ રાતે પોતાની સોળે કળાઓ ધારણ કરે છે. ૩૧ અરે સિંહ ! તને ગર્જના કરવાનો ખોટો ગર્વ છે તે તું છોડી દે. હાથીને ધ્રુજાવતી ગર્જનાઓ અને કોમળ જીવોને ગભરાવતી ભયાનક ત્રાડ દ્વારા તું અકારણ ક્રૂર દેખાય છે. તું શ્રીરામચન્દ્ર ભગવાનની સેવા કરવાનો નિયમ લઈ લે. તેઓ વાદળાઓની અથડામણમાંથી ઉઠતા ગંભીર ગર્જરવા જેવો જ અવાજ ધરાવે છે અને છતાં તેઓ ક્રૂર નથી. પરંતુ સતત પ્રેમને જ વરસાવે છે. શ્રીરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા, પુણ્યમાં શ્રીહીરસૂરિજીમ. જેવા છે, નીતિકુશળતામાં કૃષ્ણ જેવા છે, ગુણવત્તામાં રામ જેવા છે, પરાક્રમમાં અર્જુન જેવા છે, તેજમાં સૂર્ય જેવા છે, સૌભાગ્યમાં ગુરુગૌતમ જેવા છે, વાદ જીતવામાં શ્રીમલ્લવાદિસૂરિજી જેવા છે, કલ્યાણમૈત્રીમાં અભયકુમાર જેવા છે, શાસ્ત્રના બોધમાં સાક્ષાત્ સરસ્વતી જેવા છે અને યશના વિસ્તારમાં મહાન્ સમુદ્ર જેવા છે. ૩૩ હે રામચન્દ્રસૂરિજી મહારાજા ! આજે મોશૈકલક્ષી ધર્મ કરવાની ભાવનાને કુતર્કો દ્વારા ધક્કો લાગી શકતો નથી, પર્વોપર્વતિથિની ક્ષયવૃદ્ધિ થઈ શકે છે આ સત્યનિર્ણયને આજે કોઈ બદલી શકતું નથી અને ભારે ઠાઠમાઠપૂર્વક આજે દીક્ષા આપી શકાય છે તે આપનું જ સિંહપરાક્રમ છે. ૩૨ पुण्ये हीरगुरुर्विचक्षणमतौ कृष्णो गुणे राघवः कौन्तेयश्च पराक्रमेऽचिषि रविर्भाग्ये गणी गौतमः । वादे मल्लगुरुर्हितेऽभयसखा शास्त्रे स्वयं शारदा गच्छाधीश्वररामचन्द्रभगवानब्धिर्यशोविस्तरे ॥३३॥ नायाति स्खलनां कुतर्करचनैर्मोक्षकलक्षाशयः नाऽध्यास्ते च्छलनां विपक्षवचनैस्सत्यस्तिथेनिर्णयः । दीक्षा दुन्दुभिवादनेन सहिता या दीयते साम्प्रतं तत् सर्वं खलु रामचन्द्र ! भवतश्शार्दूलविक्रीडितम् ॥३४॥ ૩૪ १५
SR No.009101
Book TitleSmruti mandir Prashasti Kavyam
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2004
Total Pages33
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy