________________
३२७
૧. દેશ્ય પ્રાકૃત માટે વિસ્તારથી જાણવું હોય, તેમણે શ્રી
હેમચંદ્રાચાર્યકૃત દેશનામમાલા નામનો ગ્રંથ જોવો. તેમાં સંસ્કૃતના જેવા તથા સંસ્કૃત ઉપરથી બનેલા સિવાયના પ્રાકૃત શબ્દોનો સંગ્રહ છે. જે શબ્દો જુદા જુદા દેશોમાં વપરાતા અને નિયમથી સિદ્ધ ન થતા હોય તેવા છે. (કોષ. ૪.).
३२८ વગેરે ને લાગે, પરંતુ શૌરસેની વગેરેના નિયમો પ્રાકૃત વગેરેને ન લાગે. એવું સામાન્ય ધોરણ છે. ત્યારે તેમાં પણ અપવાદ જોવામાં આવે છે, એટલે કે-શૌરસેની વગેરેના કોઈ નિયમો પ્રાકૃત વગેરેને પણ લાગુ થતા જણાય છે,
એવી જ રીતે કાળના પ્રત્યયો પણ ફેરફારથી વપરાય છે. જેમકે :- વિણ આદેશ માગધી ભાષામાં થાય છે, છતાં પ્રાકૃતમાં
પણ વિદ્ર વગેરે રૂપો થાય છે. વિકૃ૩. કાળના પ્રત્યયોપચ્છ (વર્તમાન છતાં ભૂતમાં) જોતો હતો. આમાસ (વર્તમાન છતાં ભૂતમાં) બોલ્યો સોહીમ (ભૂત છતાં વર્તમાનમાં) સાંભળે છે, વગેરે.
સીધા સંસ્કૃત રૂપો પરથી થતા પ્રયોગો (કોષ. ૫)
૮.
બહુલ પ્રકારના ફેરફારો નીચે પ્રમાણે હોય છે. ૧. નિયમ ન લાગે ૨. નિયમ વિકલ્પ લાગે ૩. ન લાગતો હોય ને લાગે ૪. જુદું જ સ્વરૂપ થઈ જાય ૧. સુમન નરજાતિ ન થાય. ૩. ફિ નિ દિ ના ટુ નો વM |
૩ ને જ થયો. રસી-૫-૫ નો દ્દ ન થયો વિમો દિરઃ ૨. ૩-૩ નો ૩ વિકલ્પ થયો. ૪, નિષિદો નિ:દો.
fa-૩ દિ. ઇચ્છા વગરનો.
કેટલાક સંસ્કૃત અખંડ પ્રયોગો જ પ્રાકૃત ભાષામાં વપરાય છે. જેમકે –સંસ્કૃત પ્રયોગ પ્રાકૃતરૂપ
निवारणाय निवारणस्स નિવારણ માટે उसि
છે, તેમ છાતીમાં शिरसि सिरे, सिरम्मि માથામાં
सिरे, सरम्मि તળાવમાં समुद्द समुद्द
દરિયો સમુદ્ર | भद्द
કલ્યાણ
सरसि
૧. પ્રાકૃત ભાષાઓમાં પરસ્પર જુદી જુદી ભાષાઓના પણ
નિયમો લાગુ થાય છે. સામાન્ય નિયમ એવો છે કેસામાન્ય પ્રાકૃત ભાષાના નિયમો અમુક ફેરફાર સાથે શૌરસેની ભાષામાં લાગુ થાય છે. શૌરસેનીના નિયમો અમુક ફેરફાર સાથે માગધીમાં લાગુ થાય છે. એ પ્રમાણે પિશાચી, ચૂલિકા, પિશાચી અને અપભ્રંશ ભાષા માટે સમજવું. તે ઉપરથી પ્રાકૃત ભાષાના નિયમો શૌરસેની
ભયંકર
ચન્દ્ર
D:\mishralsadhu\prakrta.pm5/3rd proof