________________
_ ૯૫
૨ - ૯ ઇત્યાદિ કવાલી પ્રગમ ધર્મ સમજાવ્યો. સ્થિર થયો આચાર્ય પાસે કરી પ્રવજ્યા ગ્રહણ કરી સ્થિર થયો. આ પ્રમાણે આત્માને સાધુએ સ્થિર કરવો જોઈએ.
એ પ્રમાણે અંતર મનના નિગ્રહનો વિધિ કહ્યો. પણ તે બાહ્ય વિધિ સિવાય કરવો શક્ય નથી, તેથી તેનું વિધાન બતાવે છે -
• સત્ર - ૧ -
આતાપના લે, સુકુમારતાનો ત્યાગ કર, કામ ભોગોનો અતિમ કર, દુ:ખ હણે જ રતિકાત થશે. હેપભાવનું છેદન કર, રાગભાવને દૂર કર. એમ કરવાથી તે સંસારમાં સુખી થઈશા,
• વિવેચન - ૧૦
સંયમના ઘરમાંથી મન નીકળી ન જાય તે માટે (ગુરુ શિષ્યને કહે છે -) તું આતાપના કર - *- ઉણોદરી આદિ કર, આના વડે શરીરની ઉત્પન્ન દોષનો પરિહાર કરવા કહે છે, તથા સુકુમારસ્વનો ત્યાગ કર, આના વડે ઉભય સમુત્ય દોષ પરિહાર કહ્યો. કેમકે સુકુમારસ્વથી કામેચ્છા પ્રવર્તે છે અને સ્ત્રીઓને પ્રાર્થનીય થાય છે. આ પ્રમાણે ઉભય આસેવનથી “કામ”નું ઉલ્લંઘન કર. કેમકે ઉલ્લંઘનથી તેટલું જ દુ:ખ થશે. કેમકે “ફામ'નો દુઃખ સાથે સંબંધ છે. હવે ‘કામ' ઉલ્લંઘન વિધિ કહે છે - હેષને છેદ, સગ દૂર કર. કઈ રીતે? સમ્યમ્ જ્ઞાનબળથી અને વિપાક - આલોચનાદિ વડે. શબ્દાદિ વિષયો જ કામ છે. ઍમ કસ્વાથી ફળ શું? સુખી થઈશ. ક્યાં? સંસારમાં. મોક્ષ ન પામ ત્યાં સુધી સુખી થઈશ.બીજા સંપરાનો અર્થ પરીષહ, ઉપસર્ગ કરે છે. સંયમગૃહથી મન ન નીકળે માટે ચિંતવે કે -
• સૂત્ર • ૧૧ થી ૧૪ -
(૧૧) અગધન કૂળમાં ઉત્પન્ન સર્ષ પ્રજવલિત દુસહ અગ્નિમાં કૂદી જાય છે, પણ વમન કરેલ વિષને પાછું પીવાની ઇચ્છા કરતા નથી. (૧૨) દે અપયશના કામી તને ધિક્કાર છે, કે તું અસંયમી જીવનને માટે વમન કરેલ ને પાછું પીવા ઇચ્છે છે. આના કરતાં તો તું મરી જાય તે જ યોગ્ય છે. (૧૩) હું ભોજરાજાની પુત્રી સામતી અને તું અંધકવૃપિયનો પુત્ર રથનૈમિ છે. ગંધનકુળના સર્ષ સમાન ન થઈએ. તેથી તું સ્વિરચિત્ત થઈને સંયમનું પાલન કર (કેમકે) (૧૪) તું છે. જે રૂપિઓને જોઈન, તેના પ્રત્યે જે અાવે રાગ ભાવ કરીશ તો વાયુથી રાહત હડ વનસ્પતિ માફક અસ્થિરાત્મા થઈ જઈશ,
• વિવેચન : ૧૧ થી ૧૪ -
(૧૧) પાકનંદે વિચારે છે કે આ વાળા માળાથી આકુળ પણ મુસ્કુરાદિ રૂપ નહીં, તે ધૂમાડાથી પ્રત્યક્ષ છે, પણ ઉલ્કાપાત જેવી અગ્નિ નથી અને દુઃખથી તેમાં પડાય તેવું છે. અર્થાત બળતાં પ્રત્યક્ષ અગ્નિમાં પડવું, દુખદાયી છે. છતાં તે સ્વીકારીને પણ વમેલ ઝેર પાછું પીવા અધન કૂલોત્પન્ન સાપો ઇચ્છતા નથી. નાગના બે ભેદ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org