________________
ચૂલિકા-૧ પ૩૪ સી પ૪૦
૨૩e ઉત્તમ સાથિી લોકો તેને પ્રતિબદ્ધ જીવી કહે છે. તે જ સંયમ જીવિતથી જીવે છે.
૦ શાસ્ત્રનો ઉપસંહાર કરતાં ઉપેદશ સર્વસ્વ કહે છે - આત્માને નિશ્ચયથી શક્તિ અનુસાર હંમેશાં પરલોકના અપાયથી બચાવવો જોઈએ. કેવી રીતે ? સ્પર્શન આદિ બધી ઇંદ્રિયોને વિષયમાં કુમાર્ગે જતાં અટકાવીને સમાધિવાળા થવું. જો તે પ્રમાણે આત્માની રક્ષા કરવામાં ન આવે તો જન્મમરણના માર્ગરૂપ સંસામાં ભ્રમણ કરવું પડે, પણ સૂત્રમાં લખ્યા પ્રમાણે અપ્રમાદપણે આત્માની રક્ષા કરવામાં આવે, તો શરીર અને મનના અનેક પ્રકારત્ના દુઃખોથી મૂકાય છે, જેથી જન્મ મરણ ફરીથી ન થાય, અને એકાંત શ્રેષ્ઠ શાંતિપદની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે સુધમ સ્વામી કહે છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ આધ્યયન - ૧૦ નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org