________________
ચૂલિકા - ૧ / પ૩૪ થી ૫૪૦
૨૩ પ્રકારે જા જાપ, ભિભ તે જ પ્રકારે સુત્રના માર્ગથી ચાલે.
(૩૬) જે સાધુ રાત્રિના પહેલા અને છેલ્લા પ્રહરમાં પોતાના uત્માનો પોતાના આત્મા દ્વારા સંક્ષિણ કરે છે કે - મે શું કરવા યોગ્ય કુત્ય કરેલ છે જે મારા માટે કહ્યું કુત્ય બાકી રહેલ છે ? તે કરી કાર્ય છે, જે મારા દ્વારા શક્ય છે, પરંતુ હું પ્રમાદવશ કરતો નથી ?
(૫૩) શું મારી આલનાને બીજુ કોઈ જુએ છે ? અથવા શું મારી ભૂલને હું સ્વયં જોઉં છું ? માથા ફોઈ આલા હું તજી નથી રહ્યો ? આ પ્રમાણે આત્માનું સમ્યફ અનુપ્રેક્ષણ કરતો મુનિ અનાગત કાળમાં કોઈ પ્રકારનો પ્રતિબંધ ન કરે.
(૩૮) જ્યાં પતિલેખન, પ્રતિક્રમણ આદિ જે ક્રિયામાં પણ કાયાથી, વાણીથી અથવા મનથી પોતાને હુયુકત જુએ, ત્યાં જ તે ાિમાં તીર સાધક સ્વર્ગ જલ્દી ચાટી જાય, મ ાતિવાન અશ્વ, લગામ થતા જ શીશ અટકી જાય છે.
(૩૯) જે જિતેન્દ્રિય, ઘતિમાન, સપના મન, વચન, કાયાના ચૌગ સદા આવા પ્રકારના રહે છે, તેને લોકમાં પ્રતિભુજીની કહે છે. તે પ્રતિબદારી જ વાસ્તવમાં સંયમી જીવન જીવે છે.
(૫૪૦) સમસ્ત ઇંદ્રિયોને સસમાહિત કરીને રાત્માની સતત રક્ષા કરવી જોઈએ. કેમકે આરક્ષિત આત્મા જન્મ-મરણાની પરંપરાને પ્રાપ્ત થાય છે અને સુરક્ષિત આત્મા બધા દુઃખોથી મુક્ત થઈ જાય છે - - તેમ હું કહું છું.
- વિવેચન - ૫૩૪ થી ૫૪ -
અસંક્લિષ્ટની સાથે વસવું તેમ કહ્યું. અહીં વિશેષ કહે છે - કદાચ કાળના દોષથી સંયમ અનુષ્ઠાનમાં કુશળ અને પરલોક સાધવામાં તત્પર એવા બીજા કોઈ સંગાથી ન મળે, અર્થાત્ સંગાથી જ્ઞાનાદિ ગુણમાં અધિક હોય કે સમાન પણ હોય કે સહેજ ઓછા ગણવાળા હોય, પણતે ઉત્તમ કંચન જેવો હોય તેની સોબત કરવી. પણ ત્રણમાં એકે ન મળે, અને જ્યાં ત્યાં ગૃહસ્થના પરિચય કરનાર જોવામાં આવે તો તેમનો સંસર્ગ ન કરતાં અથવા કંટાળી હતાશ ન થતાં પોતે એક્લો પણ વિચરે, કેવી રીતે? તે કહે છે - પાપના કારણ એવા ખરાબ કૃત્યોને છોડીને સૂત્રોક્ત ઉત્તમ આચાર વડે, ઉચિત વિહાર વડે વિચરે. અને ઇચ્છાકામ વગેરે વિષયની વાંછતાથી સંભાળતો વિચરે પણ પાસFા વગેરેની કુસંગતિમાં ન રહે. જે રહે તો તેની દુષ્ટતા પણ પોતાને લાગે.
બીજાઓ પણ કહે છે કે - સાપની સાથે વિચરવું સારું, તથા શઠ આત્માવાળા બુ સાથે પણ રહેવું સારું પણ અધર્મયુક્ત ચપળ એવા મૂર્ખ પાપી મિત્રો સાથે રહેવું કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org