________________
ચૂલિકા - ૨ પ૨૯ થી પ૩૩
૨૩૫ વારંવાર વિગઈઓનું સેવન ન કરનાર હોય, વારંવાર કાર્યોત્સર્ગ કરનારો અને સ્વાધ્યાયને માટે સોગૌતહનામાં પ્રયત્નશીલ હોય.
(૫૩૨) સાબુ ગૃહસ્થને એવી પ્રતિજ્ઞા ન કરાવે કે આ શયન, આસન, શસ્ત્રા, નિકા, ભોજન • પાન આદિ હું પાછો આવું ત્યારે મને જ આપવા. કોઈ ગામ, નગર, કુળ, દેશ કે ઈપણ સ્થાનમાં મમત્વ ન કરે,
(૫૩૩) મુનિ ગ્રહની વૈયાવચ્ચ ન કરે, અભિવાદન, વંદન અને પૂજન પણ ન કરે. મતિ સકલેશ રહિત સાધુઓ સાથે રહે, જેથી તેના સારિઆદિ ગુણોની હાનિ ન થાય.
વિવેચન - પર થી પ૩૩ -
ચર્યા કહે છે. માસ કહ્યાદિ વડે અનિયત વાસ, ઉધાનાદિમાં વાસ તથા અનેક સ્થાનેથી યાચના કરીને ભિક્ષાર્થે ફરે. વિશદ્ધ ઉપકરણ ગ્રહણ વિષયક, વિજન એકાંત સેવનાર, સ્તોક ઉપધિસેવનાર, ત્યાં રહેનારને ભાંડવાનું છોડવું, શ્રવણ-કથન આદિનું પરિવર્જન કરવું.
વિહારચર્યા - વિહરણ સ્થિતિ કે વિહરણ મયદા. આવા પ્રકારની હોય તો સાધુને પ્રશસ્ત છે. તેથી સાધુને ભણવામાં વિક્ષેપ ન થાય અને ભગવંતની આજ્ઞાના પાલનથી ભાવચરણ સાધનથી પવિત્ર છે.
આ સાધુઓની વિહારચર્યા અંગે નિયુક્તિકાર કહે છે - • નિર્યુક્તિ - ૩૬૯, ૩૦ - વિવેચન -
સાધુની વિહાર ચર્ચાનો અધિકાર હોવાથી તે સાધુ કહેવાય છે. તેથી સાધુનો અધિકાર કહેવાય છે. દ્રવ્ય અને ભાવથી વિચાર કરવો, તે દ્રવ્ય અને ભાવ ચયનિો નિક્ષેપો છે. ભવ્ય શરીર એ - - દ્રવ્ય સાધુનું ઉપલક્ષણ છે. દ્રવ્ય નિક્ષેપાનો અધિકાર પૂર્વે આવી ગયો છે. ભાવથી દ્વાર વિચારતા સંયત ગુણને અનુભવનાર ભાવ સાધુ પોતે છે, તેથી આ અધ્યયનમાં ભાવ સાધુનું ઉધાન, આરામ આદિમાં નિવાસથી અનિયત ચર્ચા જાણવી. તે પણ વિશિષ્ટ અભિગ્રહ રૂપ એટલે ઉત્કટ આસન આદિથી રહેવું, તે જાણવી. હવે સૂત્રના સ્પર્શથી કહે છે -
વ્યાખ્યા સૂત્ર માફક જાણવી, આવયવનો અનુક્રમ ગાથા ભંગના ભયથી નથી કર્યો, તથા અર્થથી સૂત્રના ઉપન્યાસ માફક જાણવો. નષિઓની વિહાર ચર્ચા પ્રશંસવા યોગ્ય છે.
આકીર્ણ એટલે જ્યાં રાજાનું મૂળ અથવા સંખડી હોય ત્યાં સાધુએ ન જવું. તે કહે છે - હાથીના પગમાં અફળાવવું, ઘોડાની લાત વગેરેથી સાધુના સંગને નુકસાન થાય. સાધુના ભયથી ભાગી જતાં બીજા જીવોને પીડારૂપ થાય. તેથી ગીરીમાં અલાભ થાય અથવા દોષિત આહાર મળે. પ્રાયઃ જોયા વિનાનું ભોજન મળે. તેથી ભાત, ઓસામણ, કાંજી વગેરે જોઈને લેવા, વળી ગૃહસ્થે પોતાના માટે ભોજન લેતા હાથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org