________________
૨૩૨
દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ • સુત્ર - પર૧ થી પર૪ •
(ર૧) દાખથી યુક્ત અને કલેશમય મનોવૃત્તિવાળા આ જીવન નરક સંબંધી પલ્યોપમ આને સાગરોપમ આયુ પણ સમાપ્ત થઈ જાય છે, તો છે જીવ ! મારે શા મનોરખ તો છે જ કેટલું ?
(૫૨) મારું ના દુઃખ દીર્ઘકાળ સુધી રહેવાનું નથી. કેમકે જીનની ભોગતૃષા અપાશ્વત છે. જે તે આ શરીસ્થી તૃમ ન થઈ, તો મારા જીવનના અંત સમયે તે અવાય મટી જશો.
(૫૩) જેનો આત્મા આ પ્રકારે નિશ્ચિત હોય છે, તે શરીરને તો છેડી શકે છે, પણ ધર્મશાસન છોડી શકતો નથી. આવા ઢપ્રતિજ્ઞને, વેગપૂર્ણ ગતિથી આવતા વાણથી અવિચલિત મેરુ પર્વતત તેની જાતિય અવિચલિત રહે છે.
(ર૪) બદ્ધિમાન મનુષ્ય આ પ્રમાણે સમ્યફ વિસારી, સિવિલ પ્રકારના લાભ અને તેના ઉપાયોને વિરોષ જાણીને, ત્રણ ગતિથી ગુપ્ત થઈને જિન-વચનનો આશ્રય લે છે, - - તેમ હું કહું છું.
• વિવેચન - પર૧ થી ૫ર૪ -
એ પ્રમાણે છે, તો દુઃખ ઉત્પન્ન થયાં પછી આમ વિચારીને દીક્ષા ન છોડે, તે કહે છે - નાસ્કને પામેલ જીવો - x- એકાંત કલેશ પામે છતાં નરકનું પલ્યોપમ કે સાગરોપમ આયુનો પણ ક્ષય કરે છે, તો પછી મને આ સંયમની અતિથી નિષ્પન્ન મનોદુઃખ કેટલું માત્ર છે?
વિશેષથી આ જ કહે છે - મને આ સંયમમાં અરતિજનિત દુઃખ લાંબે કાળ રહેવાનું નથી, કેમકે પ્રાયઃ વિષયતૃષ્ણા ચૌવનકાળમાં જ રહેનારી છે અથવા વૃદ્ધાવસ્થામાં પણ મનમાં તો આ તૃપણા રહેવાની જ છે, તો પછી ખોટી આકુળતાથી શો લાભ? મૃત્યુ સાથે તે મટી જ જશે.
આનું જ ફળ કહે છેજે સાધુનો આત્મા ઉક્ત વિચારણાથી દેઢ થઈ જાય, તે પોતાના દેહનો ત્યાગ કરશે પણ ધમજ્ઞાને નહીં છોડે. તેવા ધર્મમાં નિશ્ચિત સંયમ સ્થાનથી ચલિત થતાં નથી. - - -
હવે ઉપસંહાર કરતા કહે છે - આ પ્રમાણે અધ્યયનમાં કહેલજીવિત્વ આદિને આરંભથી અંત સુધી યથાવત વિચારીને સમ્યગ બુદ્ધિમાન મનુષ્ય સમ્યગ્ર જ્ઞાનાદિનો આય અને તેના સાધન પ્રકાર એવા કાળ, વિનય આદિ ઉપાયોને અનેક પ્રકારે જાણીને, ત્રણ ગતિ અને ચાખવૃત્તકરણથી ગુખ થઈને અરહંત ઉપદેશમાં યથાશક્તિક્રિયાપાલન રત થાય. જેનાથી તે મોક્ષને પામે છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ ચૂલિકા • ૧ • નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org