________________
૧૨૦
દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ ધર્મને સ્પષ્ટ છે, ત્યારે બોધિરૂપ પપ દ્વારા કરેલ કમરજને ખંખેરી દે છે. (૬) જ્યારે ઉક્ત કમરજને અખેરી દે છે, ત્યારે સાર્વત્રિક જ્ઞાન અને દર્શનને પામી લે છે. (૬૮) જ્યારે સબક જ્ઞાન - દશનને પામે, ત્યારે તે જિન આને કેવલી થઈને લોક અને અલોકને જાણે છે. (૬૯) જયારે એ રીતે લોકાલોકને જાણે છે, ત્યારે યોગનિરોલ કરીને શલેશીપણાને પામે છે. (0) જ્યારે ઉક્ત રીતે શૈલેરીપણાને પામે છે, ત્યારે કમ ખપાવીને, રજમુક્ત થઈ, સિદ્ધિને પામે છે. (૧) જ્યારે ઉક્ત રીતે સિદ્ધિને પામે છે, ત્યારે લોકના મસ્તકે સ્થિત થઈને શાશ્વત સિદ્ધ થાય છે.
• વિવેચન - ૬૦ થી ૧ -
હવે છઠ્ઠા અધિકારમાં ધર્મનું ફળ કહે છે - ગાથાર્થ અતિ સ્પષ્ટપણે કહેલ છે, તેથી વિવેચનમાં વૃત્તિનો માત્ર વિશેષાર્થ કહેલ છે. જયા - જે કાળમાં તિજાતિ - વિવિધને જાણે છે. તદા - તે કાળમાં. ગસ-નરક ગતિ આદિ રૂપ, બહુવિઘ - સ્વ કે પરના ભેદથી અનેક પ્રકારે સર્વ જીવોને જાણે છે. કેમકે યથાવસ્થિત જીવાજીવના જ્ઞાન સિવાય ગતિ પરિજ્ઞાનનો અભાવ છે. હવે ઉત્તરોત્તર ફળ વૃદ્ધિને કહે છેઃ- પુજ્યપાપ તે બહુવિધ ગતિ નિબંધક છે. બંદ્ય - જીવને ફર્મના યોગથી દુઃખ દેનાર છે. મોક્ષ - તેના વિયોગથી સુખ રૂપ જાણે છે. નિર્વઃો - મોહના અભાવથી, સમ્યગુ રીતે વિચારતા, અસાર દુસ્વરૂપતાથી વેરાગ્યપામે છે. ભોગ - શબ્દાદિ. સંયોગ - દ્રવ્યથી અને ભાવથી. અવ્યંતર - તે ક્રોધાદિ, બાહ્ય- તે હિરણ્ય આદિ. પ્રવ્રજતિ - પ્રકર્ષથી મોક્ષ પ્રતિ જાય છે, તેથી દ્રવ્યથી અને ભાવથી આણગાર કહેવાય છે. આગાર - જેમને ઘર વિધમાન નથી તે. શર્મ - સર્વ પ્રાણાતિપાતાદિની નિવૃત્તિ રૂપ અર્થાત યાત્રિધર્મ, સ્પૃશક્તિ - સારી રીતે ચાસ્ત્રિને પાળે છે. શૂનોતિ - અનેકાર્થત્વથી કર્મરજને દૂર કરે છે. રાજકર્મો જ આત્માને રંગવાથી જ છે. અબોકિલુષકૃતમ્ - અબોધિ કલુષ અતિ મિદષ્ટિ વડે પામેલ. સર્વત્ર - તમામ જાણવા યોગ્ય. અગચ્છતિ - આવરણના
અભાવે અધિકતાથી પામે છે. લોક - ચૌદ રાજ પ્રમાણ. શૈલેશી – ભવોપગ્રાહી કમશોના ક્ષયને માટે કરેલ અવસ્થા વિશેષ સિદ્ધિ - લોકાંતક્ષેત્ર રૂ૫. નિરજ - સર્વે કર્મથી વિમુક્ત. લોકમરાક - ત્રિલોકની ઉપરવર્તી, શાશ્ચત - કર્મબીજના અભાવથી અનુત્પત્તિ ધમ.
• સૂત્ર - ૨ થી ૫ -
(૨) જે શ્રમણ સુખનો રસિક છે, સાતાને માટે આકુળ છે, અત્યંત નિદ્રા લેનાર છે, વારંવાર હાથ-પગ ધોનાર છે, તેની સુગતિ દુર્લભ છે. (૩) જે શ્રમણ તપૌગુણમાં પ્રધાન છે, મતિ છે, ક્ષાંતિ અને સંયમમાં રત છે, પરિષહોને જિતનાર છે, તેની સુગતિ સુલભ છે. (૪) તે પાછલી સાવસ્થામાં પ્રજિત થયેલ હોય તો પણ જેને તપ, સંયમ, સતિ અને લાયર્સ ઘર છે, તે જલ્દી જ દેવલોકમાં જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org