SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ-૪૬૩ થી ૪૬૯ ૧૩૫ હતી. તે જ ગામમાં સુંદર નામે માણસ પરણ્યો. તેમને બલિષ્ઠ નામે પુત્ર થયો. રેવતી નામે પુગી થઈ. રેવતીને ગોકુળ ગામમાં સંગમ નામે માણસ પરણ્યો. પ્રિયમતિ મૃત્યુ પામી. ધનદd દીક્ષા લીધી. ગુરુ સાથે વિચરતા ફરી કેટલાંક કાળે વિસ્તીર્ણ ગામમાં પાછા આવ્યા. તે પોતાની પુત્રી દેવકીની વસતિમાં રહ્યા. બંને ગામને ત્યારે પરસ્પર વૈર ચાલતું હતું. વિસ્તીર્ણ ગામવાળાએ ગોકુળ ગામ ઉપર ધાડ તૈયાર કરી. ત્યારે ધનદત્તમુનિ ગોકુળ ગામે ભિક્ષા લેવા ગયા. દેવકીએ પુત્રી રેવતીને સંદેશો મોકલ્યો, આ ગામ તારે ગામ ધાડ પાડવા આવે છે. બધી મિલ્કત એકાંતમાં સ્થાપજે. સાધુએ રેવતીને કહ્યું તે તેના પતિ સંગમે આખા ગામને કહ્યું. બધાં લડવા તૈયાર થઈ ગયા. પરસ્પર મોટું યુદ્ધ થયું. સુંદર, બલિષ્ઠ અને સંગમ ત્રણે યુદ્ધમાં મરણ પામ્યા. દેવકી પતિ, પુત્ર અને જમાઈનું મરણ સાંભળી વિલાપ કરવા લાગી. બધાંને ખબર પડી કે આ સંદેશો ધનદત્ત મુનિએ (દેવકીના બાપે જ આપેલો હતો. તે સાધુ બધે જ સ્થાને ધિક્કાર પામ્યો, પ્રવચનની મલિનતા થઈ. o દૂતિ દ્વાર કહ્યું. હવે નિમિત્ત દ્વાર કહે છે - • મૂલ-૪૦ થી ૪૩૪ - પ્રિક્ષેપ ગાથા-પ, ભાષ્ય-૪૩,૪૪] [19] ત્રણ કાળના વિષયવાળા પણ છ પ્રકારના નિમિત્તને વિશે નિશે દોષો લાગે છે. તેમાં વર્તમાનકાળે આયુનો ભય તcકાળ થાય છે. • ૪િ૧) - લાભાલાભ, સુખ-દુ:ખ, જીવિત-મરણ આ છ નિમિત્તો છે - [૪૭] - નિમિત્ત વડે ભોગિનીને વશ કરી ઈત્યાદિ દષ્ટાંત વિવેચનમાં જેવું. - [૪૭૩,૪૭૪] ભાષ્યકારશ્રી આ બે ગાથા ઉક્ત દટાંતનો જ સંક્ષેપ નોંધે છે. • વિવેચન-૪૩૦ થી ૪૦૪ - ભૂત-વર્તમાન-ભાવિકાળના વિષયમાં પ્રત્યેકને વિશે - લાભ, અલાભ, સુખ, દુ:ખ, જીવિત, મરણરૂપ છ પ્રકારના નિમિત્તને વિશે અવશ્ય દોષો લાગે છે. તેમાં કેટલાંક દોષો સાધુને માવા વગેરેના હેતુરૂપ હોય છે. કેટલાંક બંનેનો ઘાત કરનાર હોવાથી સાધુ અને શેષ જીવોના ઘાતના હેતુરૂપ હોય છે. વર્તમાનકાળમાં તત્કાળ પરનો વિઘાત કરાવનાર આ દટાંત છે. કોઈ ગામનાયક પોતાની પત્નીને ઘેર મૂકીને દિગ્યામાએ ગયો. તેની પત્નીને કોઈ સાધએ નિમિત્ત વડે વશ કરી. ગામનાયકે વિચાર્યું કે મારી પત્ની સુશીલ છે કે દુઃશીલ તે હું જોઉં. પત્નીએ સાધુ પાસેથી પતિનું આગમન જાણી પરિવારને સામે મોકલ્યો. ઘેર આવીને જોયું તો નિમિત્ત કહેનાર સાધુ ઘેર હતો. ભોગિનીને ખાત્રી કરાવવાપૂર્વક નાયક સાથે વાત, સ્વપ્ન, તેણીના શરીર ઉપરના મસા આદિ બધું કહતો હતો. ગામનાયકને પત્નીની વાતથી ઈર્ષ્યા થઈ, કોપથી સાધુને પૂછ્યું - હે સાધુ આ ઘોડીના ગર્ભમાં શું છે ? સાધુ બોલ્યા - પાંચ તિલકવાળો વછેરો છે. ગામનાયકને થયું કે જો સાઘની વાત સાચી હશે તો મારી પત્નીની વાત પણ માનીશ. અન્યથા આ બંને અવશ્ય વિરુદ્ધકર્મ આચરનાર છે. ઘોડીનો ગર્ભ વિદાર્યો. સાધુઓ કહેલું તેવો જ વછેરો તરફાતો નીકળ્યો. તેનો કોપ શાંત થઈ ગયો. પિંડનિયુક્તિમૂલસૂત્ર સટીક અનુવાદ આ કારણે સર્વથા નિમિત્તનો પ્રયોગ કરવો નહીં. નિમિત્ત દ્વાર કહ્યું. હવે આજીવક દ્વાર કહે છે – • મૂલ-૪પ થી ૪૮૦ : [૪૫] - જાતિ, કુલ, ગણ, કર્મ અને શિલ્ય એ પાંચ પ્રકારે આજીવના છે, તે દરેકના બળે ભેદ છે - આત્માને સૂચા વડે અથવા અસૂચા વડે કહે. - 9િ5] - જાતિ અને કુળને વિશે વિવિધ પ્રકારે બોલવું, ગણ એટલે મલ્લાદિ, કર્મ - ખેતી વગેરે, શિલાનૂણવું વગેરે અથવા અનાવર્જક તે કર્મ, આવર્જક તે શિલ્પ કહેવાય છે. • [૪૭] - સૂચા :- હોમાદિ ભરાભર કરવાથી જણાય છે - આ શ્રોત્રિય પુત્ર છે કે ગુસ્કૂળમાં રહ્યો છે, કે આચાર્યના ગુણ સૂચવે છે. - [૪૮] - આણે ન્યૂન, અધિક કે વિપરીત ક્રિયા કરી તેથી અસમ્યફ ક્રિયા કરી છે અને સમિધ, મંત્ર, આહતિ, સ્થાન, ત્યાગ, કાળ તથા ઘોષાદિકને આગ્રીને સમ્યફ ક્રિયા કરી એમ કહે. - [૪૯] - ઉગાદિકુળને વિશે પણ એ જ પ્રમાણે જાણવું. ગણને વિશે મંગલ પ્રવેશાદિ, દેવકુળનું દર્શન, ભાષાનું બોલવું તથા દંડાદિ બધાંની પ્રશંસા કરવી. - [૪૮] - એ જ પ્રમાણે કર્મ, શિલ્પ, તેના કતનિ ઘણાં અને વિવિધ પ્રકારના પ્રયોજનની અપેક્ષાવાળી વસ્તુઓને સૂયા અને અસૂયા વડે સારી કે નરસી કહેવી. • વિવેચન-૪૫ થી ૪૮૦ : [૪૫] આજીવના જાતિ આદિ પાંચ ભેદે બતાવી. સૂવા - વચનની સ્ત્રના વિશેષ. મહૂવા - કુટ વચન વડે કહે છે. તેમાં જાતિ આદિનું લક્ષણ કહે છે - [૪૬] - નાતિ - બ્રાહ્મણ આદિ, જન - ઉગ્રકુલાદિ, અથવા નાત - માતાજી ઉત્પલ, વન • પિતાથી ઉત્પન્ન. ના - મલ્લ આદિનો સમૂહ, વર્ષ - ખેતી વગેરે. શાશ્વ - તૂણવું, સીવવું આદિ. અથવા નાવ નં - અપતિ ઉત્પન્ન કરનાર તે કર્મ, સર્વ નં • પ્રીતિ ઉત્પન્ન કરનાર શિલ્પ. બીજા કહે છે – આચાર્ય વિના ઉપદેશાય તે કર્મ, આચાર્ય ઉપદેશિત તે શિલ. - [૪૩૭] - ભિક્ષાર્થે કોઈ સાધુ બ્રાહ્મણને ત્યાં પ્રવેશે, હોમ આદિ ક્રિયા જોઈને પોતાની જાતિ પ્રગટ કરતાં કહે કે - વિધિપૂર્વક હોમાદિ કરતો આ તમારો જ પુત્ર લાગે છે, ઈત્યાદિ - x - તે સાંભળી બ્રાહ્મણ કહેશે કે - તમે અવશ્ય બ્રાહ્મણ લાગો છો, જેથી તમે આ વિધિ જાણો છો. આ રીતે તેણે સૂત્ર વડે પોતાની જાતિ પ્રગટ કરી કહેવાય. જો કે તેમાં ઘણાં દોષો છે. બ્રાહ્મણ ભદ્રિક હશે તો ઘણો આહારાદિ આપશે, તે જાતિ વડે ઉપજીવનનું નિમિત્ત થશે, કે જેનો નિષેધ છે. જો અધર્મી હશે તો આ સાધુએ જાતિ ભ્રષ્ટ કરી, માની કાઢી મૂકશે. મૂવી - આહારને માટે સાધુ પોતાની જાતિ પ્રગટ કરે છે. આ પ્રમાણે જ કુળ આદિ વિશે ભાવના કરવી. [૪૮] - ભિક્ષાર્થે ગયેલ સાધુ બ્રાહ્મણને ત્યાં પ્રવેશી તેના પુત્રની ક્રિયા જોઈ, જાતિ પ્રગટ કરવા બોલે કે- તમાસ પુગે ક્રિયા સમ્યક્ કરી કે અસભ્ય, સમ્યફ ક્રિયા ત્રણ ભેદ – જૂન, અધિક કે વિપરીત. યથાવસ્થિત સમિધાદિ અને ઘોષાદિને
SR No.009078
Book TitleAgam 41B Pindniryukti Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy