SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ-૪૧૩ થી ૪૧૭ ૧૫ છેદનો પ્રસંગ આવે, તેનો અંતરાયક સાધુ બને ચે. વળી રાજાની અનુજ્ઞા નથી માટે અદત્તાદાન દોષ પણ લાગે. મહાવતને આધીન ભોજન પણ હાથીની દેખતા લેવાથી. હાથી સમજશે કે આ મુંડીયો મારું પિંડ લઈ જાય છે. રોષે ભરાયેલો હાથી ગમે તેવું નુકસાન કરી શકે છે. અનિવૃષ્ટ દ્વાર કહ્યું, હવે અધ્યવપુક દ્વાર કહે છે – • મૂલ-૪૧૮ થી ૪૨૧ - [૪૧] • આધ્યવણૂક ત્રણ પ્રકારે છે - ચાવંતિક, સ્વગૃહમિશ્ર અને પાખંડ. આરંભમાં પહેલા પોતાના માટે કરીને પચી તે ત્રણેને માટે ઉતારે. • [૧૯] - તંદુલ, જળ, પુષ્પ, ફળ, શાક, બેસન અને લવણ દિને લાવતી . વખતે વિવિધ પરિણામ વડે અધ્યવપૂક અને મિશ્રાતનું વિવિધપણું ગણવું. - [૪૨] • યાવાર્ષિકને વિશે વિશોધિ છે, સ્વગૃહ અને પાખંડી એ બેના મિશ્રમાં પ્રતિદોષ છે. તથા વિશોધિવાળું છિa કાઢીને દેવામાં આવે તો કહ્યું, શેષ ન લો. - [૪૧] - છિaxને સ્થાનેથી ઉપાડેલ હોય, ભાજનમાંથી જુદુ કરેલ હોય તો શેષ રહેવું કહ્યું છે અથવા અભાવનાથી તેટલું આપેલ હોય તો શેષ રહેલું કહ્યું છે. વિવેચન-૪૧૮ થી ૪ર૧ :ગાથાર્થ કહ્યો. વૃત્તિમાં રહેલ વિશેષ કથન માત્ર ધ્વરીએ છીએ - [૪૧૮] અધ્યવપૂરક ત્રણ ભેદે છે – (૧) સ્વગૃહ અને ચાવદર્શિક વડે મિશ્ર (૨) સ્વગૃહ અને સાધુ વડે મિશ્ર. (3) સ્વગૃહ અને પાખંડી વડે મિશ્ર. આ ત્રણે અધ્યવપૂરકનું સામાન્ય લક્ષણ કહે છે :- પૂત - અગ્નિ સળગાવવો, તપેલીમાં જળ નાંખવું વગેરેરૂપ આરંભમાં યાવદર્થિક આદિના આવવા પહેલાં જ પોતાના ઘરને માટે નીપજાવે. પછી યથાસંભવ અધિકાધિક તંદુલાદિ તેમાં નાંખે તે અધ્યવપૂરક કહેવાય. આ કારણે મિશ્રજાતથી તેનું જુદાપણું છે. [૪૧૯] અધ્યવપૂક અને મિશ્રજાતનું પરસ્પર ભેદપણું તંદુલ, જળ, પુખ, ફળ, શાક, વેસન અને લવણના ગ્રહણના કારણે જે વિચિત્ર પરિમાણ, તેના વડે જાણવું. જેમકે મિશ્રજાતમાં પહેલાંથી ઘણાં તંદુલાદિક નંખાય છે, અધ્યવપૂરકમાં પછીથી યાવદર્ચિકાદિ નિમિતે ઉમેરાય છે. [૨૦] શુદ્ધ ભોજનમાં યાવદર્શિક વડે મિશ્ર એવું અધ્યવપૂરક દૂર કરાય તો તે વધારાનું ભોજન વિશોધિ થાય છે. સ્વગૃહ અને પાખંડી કે સાધુ વડે મિશ્ર શુદ્ધ ભોજનમાં પડતો પૂતિ થાય છે. વિશોધિ કોટિરૂપ યાવદર્શિક અથવપૂણ્યને ૬. પાડેલ હોય, તો બાકી રહેલ ભોજન સાધુને કહ્યું છે. પરંતુ સ્વગૃહ અને પાખંડી કે સાધુ વડે મિશ્ર એવું અધ્યવપૂરક ભોજન ન લે. હવે નાવરણ વિસt - [૪ર૧] વિશોધિકોટિરૂપ યાવદર્શિક અધ્યવપૂરકને વિશે જેટલું પાછળથી વધુ નાંખ્યું હોય તેટલું તમામ જુદુ કર્યું હોય - તપેલીમાંથી કાઢી લીધેલ હોય, બાકી રહેલા ભોજન સાધુને કહ્યું. ઈત્યાદિ - X - X - પિંડનિયુક્તિમૂલસૂત્ર સટીક અનુવાદ આ પ્રમાણે અથવપૂરક દ્વાર કહ્યું. ૧૬-ઉદ્ગમદોષો પણ કહ્યા. • મૂલ-૪૨૨ થી ૪ર૪ : [૪રર) ઉક્ત ૧૬-પકારનો ઉદ્ગમ બે પ્રકારે છે - વિશોધિકોટિ રૂપ અને અવિશોધિકોટિફા - [૪૩] - આધાકર્મ, ઔશિકના છેલ્લા ત્રણ ભેદ, પૂતિ, મિશ્રપાત, બાદરપાશ્રુતિકા અથવપૂકના છેલ્લા બે ભેદ અવિશોધિકોટિ છે. - રિ૪] - ઉગમકોટિ અવયવ, લેપ, અલેપથી સ્વર્ણિત ભોજન ત્રણ કલ્પ કર્યો વિના જે ગ્રહણ કરાય તે પૂતિ, કાંજી, ઓસામણ, ચોખા ધોયેલા પાણી વડે સ્પર્શ કરાયલ પણ પતિ જાણતું.. • વિવેચન-૪૨ થી ૪૨૪ : આ સોળ ભેજવાળો ઉદ્ગમ બે ભેદે – (૧) વિશોધિ કોટિપ – જે દોષથી સ્પર્શ કરાયેલ ભોજન તેટલાં પ્રમાણવાળું કાઢી નાંખતા બાકી રહેલું કહ્યું છે, તે. (૨) અવિશોધિકોટિરૂ૫ - વિશોધિકોટિ સિવાયનો. પહેલાં અવિશોધિકોટિ કહે છે - તેમાં (૧) સર્વ ભેદ સહિત આધાકર્મ, (૨) વિભાગોદ્દેશિકના છેલ્લા ત્રણ ભેદ, (3) ભોજન-પાનરૂપ તિ, (૪) પાખંડી અને ગૃહ વડે મિશ્ર તથા સાધુ અને ઘર વડે મિશ્ર, (૫) બાદર પ્રાભૃતિકા, (૬) અથવપૂરક. આ અવિશોધિકોટિરૂપ અવયવથી સ્પર્શિત શુદ્ધ ભોજન વડે થતાં દોષને કહે છે - ઉદગમ દોષરૂપ અવિશોધિકોટિના સુકા કણિયાદિ, તકાદિના લેપ વડે અને વાલ ચણાદિ અલેપ વડે પશિત જે ભોજન, તે ભોજન પરઠવ્યા પછી પણ પણ ત્રણ વાર ન ધોવે, તેમાં પછીથી ગ્રહણ કરાય તે પૂતિ, કાંજી ઓસામણ આદિથી સ્પર્શિત પણ પતિ જ કેQાય છે. ઉક્ત કથનને ભાષ્યકાર ત્રણ ગાયા વડે કહે છે – • મૂલ-૪રપ થી ૪૨૩ - [ભાષ્ય-૩૦ થી ૩૬] જેમ લોકમાં સુકા પણ આશુચિ પદાર્થ વડે પર્શિત વસ્ત્રાદિ ધોવામાં આવે છે. તેમ અહીં પણ સુકા એવા આધાકર્મથી પતિ પત્ર ધોવા જોઈએ. અલેપવાળું દ્રવ્ય પણ પાત્રમાં ગ્રહણ કર્યા બાદ તે પાક ધોયા વિના કાતું નથી, તે લેપવાળા કાદિ તો ક્યાંથી કશે ? તેથી લેપાલે કહ્યું છે. આધાકમમાં મx ઓદન જ વર્જશે, તેમ માનીને સૌવીર, આયામ, ચોખાનું ધોવાણ પણ આધાકમ ગણાય તેમ જણાવ્યું છે. • વિવેચન-૪૫ થી ૪૨૩ - ગાથાર્થ કહ્યો જ છે, કિંચિત્ વિશેષ આ - વાલ, ચણા આદિ અલેપકૃત છે, તે પણ અનાભોગાદિ કારણે પાત્રમાં ગ્રહણ કરીને પછી દોષદુષ્ટ જાણીને તજે તો તે પાત્રને ત્રણ વખત અવશ્ય ધોવું તેમ જણાવવા લેપ-અલેપ કહ્યું છે. મુલ-૪૨૮ થી ૪૩} : [૪ર૮) - બાકીની વિશોધિકોટિ છે. તેમાં યથાશક્તિ ભોજન-પાન ભાગ કર અથવા ન જાણવાથી મિશ્રદ્ધવ્ય થયું હોય તો સર્વેનો વિવેક કરવો. કંઈક
SR No.009078
Book TitleAgam 41B Pindniryukti Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy