SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ-૨૯૫ થી ૩૦૧ ૧૦૧ પુરષોના અંતરે ગયા પછી પણ અતિ વિશુદ્ધ ચારિરૂપી આભાને હણે છે, માટે ન કલો. [૩૦૧] કોઈ પ્રકારે મિશ્ર ગ્રહણ કરાયું હોય, પછી તેનો ત્યાગ કર્યો હોય, તેને ગાથાર્થ મુજબ શુદ્ધ કરે. આ પાત્ર પ્રક્ષાલન વિધિ સર્વત્ર અશુદ્ધ કોટિને ગ્રહણ કરવામાં જાણવો. -0-0- Q સ્થાપના દ્વાર - • મૂલ-3૦૨ થી ૩૧૦ :- [ભાણ-૩૪] [3] સ્વ સ્થાન અને પર સ્થાન એમ બે પ્રકારે સ્થાપના હોય છે, તેમ ગણવું. તેમાં દુધ આદિ પરંપર સ્થાપિત છે. હાથમાં રહેલ ભિા એક પંકિતના ત્રણ ઘર સુધી જ સ્થાપના ઈષના અભાવવાળી છે. - [33] - ચૂલો કે વસુલ એ સ્થાનરૂપ સ્વસ્થાન છે, પરતપેલી એ ભાનરૂપ સ્થાન છે. આ બંને સ્વસ્થાનમાં ચાર ભંગો થાય છે - [30] - છબક અને વાસ્ક આદિ અનેક પ્રકારે પર સ્થાન જાણવું. તેમાં સ્વ સ્થાનમાં પિઠર અને છત્મક જાણવું. એ જ પ્રમાણે દૂર એટલે પર સ્થાનમાં જાણવું. - [૩૦] ક્ષીરાદિ પરંપરાથી પ્રત્યેક સ્થાન બે ભેદે છે . અનંતર અને પરંપર તેમાં કdઈએ જે અવિકારી દ્રવ્ય ક્યું હોય તે અનંતર છે. - [૩૬] - શેરડી, દુધ વગેરે વિકારી દ્રવ્ય છે, ઘી, ગોળ વગેરે અવિકારી દ્રવ્યો છે. તથા રસગંધાદિ પલટાઈ જવાના દોષથી ભાત અને દહીં પણ વિકારી છે. - [30] અને [૩૮] બે માથામાં પરંપરા સ્થાપિત ક્ષીરાદિની ભાવના કરે છે, જે વિવેચનના ટાંતથી જાણવી.. [36] સ્ટ, કાળ, પિંઢંગુલ, મત્સ્યડી, ખાંડ, સાકર આ બધાં પરંપરા સ્થાપન કહે છે, બીજે સ્થાને પણ યોગ્ય હોય તેમ જાણવું. [૩૧] ભિક્ષા ગ્રહણ કરનાર એક સ્થાને ઉપયોગ કરે અને બીજી બેમાં ઉપયોગ રે ત્યારપછીના ઘર ઉપાડેલી ભિક્ષા પ્રાભૃતિકા સ્થાપના કહેવાય. • વિવેચન-3૦૨ થી ૩૧૦ : સ્થાપના દ્વારની નવ ગાથાઓનો ગાથાર્થ કહ્યો. હવે વૃત્તિમાં રહેલ જે કંઈ વિશેષ છે, તેને જ માત્ર નોંધીએ છીએ – [3૦૨] સાધુ નિમિતે ઘી, ભોજનાદિ સ્થાપન કર્યા. તે સ્થાપના બે ભેદે - સ્વ સ્થાનથી, પર સ્થાનથી. તેમાં સ્વ સ્થાન તે ચૂલો, અવમૂલ વગેરે પર સ્થાન-વાંસની છાબડી, સુંડલો વગેરે. તે દરેક બે ભેદે - અનંતર, પરંપર. સાધુ નિમિતે સ્થાપ્યા પછી જુદા વિકારને ન પામે તેવા ઘી આદિ તે અનંતર - સ્થાપિત. દુધ આદિ તે પરંપર સ્થાપિત. જેમકે દુધનું દહીં, ઘી, માખણ સુધી રૂપાંતર થાય. ત્યારે તે પરંપરા સ્થાપિત થાય છે. આ રીતે શેરડીનો રસ આદિ પણ જાણવા. એક પંક્તિમાં સાથે રહેલાં ત્રણ ઘરમાં - ત્રણે ઘરે ગૃહસ્થના હાથમાં રહેલી ત્રણે ભિક્ષાને વિશે ઉપયોગનો અવકાશ સંભવે છે, તેમાં ત્રણ ઘર સુધી સ્થાપના દોષ નથી, પણ ચોથે ઘેર તે સ્થાપના કહેવાય છે. કેમકે તેમાં ઉપયોગનો અસંભવ છે. આ જ ગાળામાં બાયકાર કહે છે કે - [33] સ્વ સ્થાન બે ભેદે - સ્થાનથી, ભાજનથી. ચાન સ્વસ્થાન તે ચૂલો ૧૦૨ પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ અને અવમૂલો. ભાજનરૂપ સ્વસ્થાન તે ચાળી, તપેલી આદિ છે. અહીં ચાર બંગો છે. - (૧) ચૂલા ઉપર સ્થાપેલ પણ તપેલીમાં નહીં. (૨) ચૂલા ઉપર સ્થાપિત નહીં પણ તપેલીમાં અન્ય સ્થાને સ્થાપિત, (3) બંને ઉપર સ્થાપે, (૪) બંનેમાં પણ ન સ્થાપેલ [મુંડલાદિમાં સ્થાપિત] હવે પર સ્થાન કહે છે – [૩૦૪] છાબડી, સુંડલો, ઘડી આદિ પરસ્થાન છે. અહીં માય શબ્દથી, રસોઈવાળા વાસણ સિવાયના અને ચૂલા, ઓલા સિવાયના બધાં ભાજનોનું ગ્રહણ કર્યું. અહીં પણ ચાર ભંગો છે -(૧) સ્વસ્થાન-સ્વસ્થાન, (૨) પરસ્થાન-પરસ્થાન. (3) પરસ્થાન-સ્વસ્થાન, (૪) પરસ્થાન-પરસ્થાન. તેમાં સ્વસ્થાન એટલે ચૂલાદિ અને પિઠરને વિશે, પરસ્થાન-છાબડી આદિમાં. દૂર-એટલે ચૂલા અને ઓલા સિવાયનો બીજો પ્રદેશ. અહીં પણ ચાર ભંગો પૂર્વવત્ કહેવા. આ રીતે ગાયા-3૦૨ના પૂર્વાદ્ધને કહ્યો. હવે ક્ષીરાદિ પરંપરાનું વ્યાખ્યાન - [૩૫] સાધુ નિમિતે સ્થાપન કરેલ સ્વસ્થાનગત અને પરસ્થાનગત દ્રવ્યભોજન બે પ્રકારે જાણવું - અનંતર અને પરંપર અનંતર એટલે આંતરાનો અભાવ, વિકારરૂપ વ્યવધાન રહિતમાં. પરંપર - વિકારની પરંપરામાં. તેમાં કતએ પોતાના માટે જે અવિકારી દ્રવ્ય એવા દહીં, ગોળ આદિનું સાધુ નિમિતે સ્થાપન કર્યું હોય તે અનંતર સ્થાપિત. ઉપલક્ષણથી દુધ વગેરે પણ જે દિવસે સાધુ નિમિતે સ્થાપ્યા જ દિને આપે તો દહીં આદિ વિકાર ન પામે માટે તે અનંતર સ્થાપિત છે. પણ જો તે વિકાર પામી દહીં આદિમાં પરિણમતા હોય તો પરંપરા સ્થાપિત કહેવાય. આ જ પ્રમાણે તે જ દિવસનો ઈક્ષરસ તે અનંતર અને ગોળ આદિની તૈયારી હોય તો પરંપર સ્થાપિત છે હવે વિકારી અને અવિકારી દ્રવ્યો કહે છે – [30] શેરડી, દૂધ આદિ વિકારી છે, તેનો ગોળ કે દહીં થાય છે. પણ ઘીગોળ અવિકારી છે. જેના રસાદિ પરિણમન પામે - કોહવાઈ જાય ઈત્યાદિ તે પણ વિકારી દ્રવ્ય છે. હવે પરંપરાસ્થાપિત દુધ આદિની ભાવના - [3o9,૩૦૮] કોઈ સાધુએ કોઈ ગૃહિણી પાસે દુધ માંગ્યું. તેણી બોલી - થોડીવાર પછી આપીશ. સાધુએ બીજા સ્થાને દૂધ પ્રાપ્ત કર્યું. પહેલા ઘેર સાધુએ દુધ ન લેતાં, તે સ્ત્રીએ ગણના ભયથી દુધનું સ્થાપન કરી દહીં બનાવ્યું, જેથી તેણી, તે સાધુને આપી શકે. સાધુએ દહીં ન લીધું. પછી માખણ બનાવ્યું. પછી ઘી બનાવ્યું. આ બધું સ્થાપના દોષથી દુષ્ટ હોવાથી સાધુને ન કયે. પણ જો દુધ-દહીં-માખણઘી આદિ પોતાને માટે કર્યા હોય તો સાધુને કરે છે. જો કે ઘી પોતાના દેશોના પૂર્વકોટિ સુધી રહે. કેમકે પૂર્વકોટિ પછી ચારિત્ર છે નહીં અને દેશોન એટલે કહ્યું કે આઠમે વર્ષે રાત્રિ ગ્રહણ કરે તે આઠ વર્ષ તેમાંથી ઘટે છે. એ જ પ્રમાણે ગોળ આદિ અવિનાશી દ્રવ્યનું પણ જેમ ઘટે તેમ સ્થાપનાકાળનું પરિમાણ જાણવું. આ પ્રમાણે પરંપરા સ્થાપિત દુધ આદિ કહ્યા. હવે પરંપરા સ્થાપિત ઈક્ષ સાદિ કહે છે [ ૩૯] કોઈ સાધુએ પ્રયોજનવશ કોઈની પાસે ઈક્ષરસ માંગ્યો, ત્યારે તેણે
SR No.009078
Book TitleAgam 41B Pindniryukti Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy