SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ-૧૦૩,૧૦૮ ઓદનાદિમાં સાધુનું આગમન જાણીને તેમને માટે વધારે ઉમેરવું. હવે પહેલાં આધાકર્મ દોષને કહેવા માટેની દ્વાર ગાથા - • મૂલ-૧૦૯ થી ૧૧૨ - [૧૯] આધાકર્મના કાર્યક નામો કહેશ, પછી કોના માટે ? પછી શું ? પછી પરાક્ષ, પછી સ્વપક્ષ, ગ્રહણ કરવાના ચાર ભેદ, આજ્ઞાભંગાદિ કહેવા. [૧૧] આધાકમ, આધકર્મ, આત્મદન, આત્મક, પ્રતિસેવન, પ્રતિશ્રવણ, સંવાસ અને અનુમોદના એ એકાર્થિક નામો છે. [૧૧૧] તવ્યતિરિક્ત દ્રવ્ય આધા - ધનુષ, સૂપ, કાવડ, ભારની આધા (આધાર) ર્કાદિક છે, કુટુંબ અને રાજ્યની ચિંતા વગેરેની આઘા હદય છે. અંતકમાં ધનાણની આધા છે. [૧૧] ઔદાપ્તિ શરીરનું અપઢાવણ અને પાવન જેને માટે મનની પ્રવૃત્તિપૂર્વક કરાય છે, તે. આધાકર્મ કહેવાય છે. • વિવેચન-૧૦૯ થી ૧૧૨ : [૧૯] પહેલાં આઘાકર્મિકનાં એક અર્થવાળા નામો કહેવા. પછી કોના માટે કરેલું ભોજનાદિ આધાકર્મ થાય છે ? પછી આધાકર્મનું સ્વરૂપ શું છે ? ગૃહસ્થ લોકો અને સાધુ આદિનો સમૂહ, તેમાં ગૃહસ્થ નિમિતે કરેલ ભોજનાદિ આધાકર્મ થતાં નથી. આધાકર્મ ગ્રહણ કરવામાં અતિક્રમાદિ ચાર પ્રકાર છે, તે કહેવા. તથા તે ગ્રહણ કરવામાં આજ્ઞાભંગાદિ દોષ થાય. [૧૧] આધાકર્મના પર્યાય નામોમાં :- અધ: - અધોગતિના કારણ રૂપ જે કર્મ તે અધકર્મ, કેમકે આધાકર્મ ભોગવનારા સાધુઓની અધોગતિ થાય છે, કેમકે અધોગતિના કારણરૂપ પ્રાણાતિપાતાદિ આશ્રવો માત્પન - દુર્ગતિમાં પડવાના કારણપણે જે આત્માને હણે છે. માત્મવર્ષ - પાચક આદિ સંબંધવાળું જે કર્મ અથવા જ્ઞાનાવરણીયાદિ કર્મ, જેના વડે સંબદ્ધ કરાય છે. અભેદ વિવાથી આ પણ કહે છે . પડવા • વારંવાર કરાય છે પ્રતિસેવન. પ્રતિશ્રવUT • આધાકર્મનો સ્વીકાર કરાય છે. સંઘH - આધાકર્મ ભોગવનારની સાથે જે વસવું તે, સંવાસથી શુદ્ધ આહાર ભોગવનાર પણ આધાકર્મ ભોગવનારની સાથે જે વસવું તે, સંવાસથી શુદ્ધ આહાર ભોગવનાર પણ આધાકર્મભોજી જાણવો કેમકે ત્યાં અનુમતિ દોષ છે. વળી આધાકર્મીની સુંદર ગંધાદિથી ક્યારેક તેમાં પ્રવર્તન પણ થાય. અનુન - આધાકર્મી ભોજનની પ્રશંસા, તે પણ આધાકર્મની પ્રવૃત્તિનું કારણ છે. આ પ્રતિસેવનાદિ આધાકર્મવ આત્મકર્મરૂપ નામને આશ્રીને જાણવું. બધા નામાદિ ભેદ વડે ચાર પ્રકારે છે - નામ આધા, ઈત્યાદિ. નામ આધાદિ એષણા પ્રમાણે જાણવા. તધ્યતિરિક્ત દ્રવ્યાધા. આ રીતે - [૧૧૧] દ્રવ્યાધામાં માથાં શકદ અધિકરણ પ્રધાન છે. જેના વિશે સ્થાપના કરાય તે આધા. આધા, આશ્રય, આધાર સર્વે એકાર્યક છે. ધનુષ તે પ્રત્યંચાની આધા છે. ચૂપ-સ્તંભ, ધુંસરું પ્રસિદ્ધ છે. કાવડ • પુરુષો પોતાના ખંભે ધારણ કરીને પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ જેના વડે જળ વહન કરે છે. ભર-ઘાસ આદિનો સમૂહ. કુટુંબ - સ્ત્રી, ગાદિનો સમુદાય ઈત્યાદિ. આ બધામાં દ્રવ્યાધા - દ્રવ્યરૂપ આધાર અનુક્રમે અંધાદિ અને હદય છે. જેમકે ચૂપની આઘા બળદ આદિનો અંધ છે, કાવડની આધા મનુષ્યનો સ્કંધ છે. ભારતી આઘા ગાડું વગેરે છે. કટંબ ચિંતાની આઘા હૃદય છે. આ દ્રવ્યાપા કહી. હવે ભાવ આધા - તે આગમથી અને નોઆગમથી બે ભેદે છે. આધા શબ્દના અર્થને જાણવામાં કુશળ અને તેમાં ઉપયોગવાળો તે આગમથી ભાવાધા કહેવાય. જ્યાં ત્યાં મનનું પ્રણિધાન હોય તે નોઆગમથી ભાવાધા કહેવાય. - x • અહીં પ્રસ્તાવથી ભાવાંધા સાધુને દાન આપવાને ઓદન રાંધવા, રંધાવવાના વિષયવાળી જાણવી. તે આધા વડે થતું ઓદનપાકાદિ કર્મ તે આધાકર્મ કહેવાય છે. તે માટે હવેની નિયુક્તિમાં કહે છે – [૧૧૨] ઔદારિક શરીરવાળા તે તિર્યંચ અને મનુષ્ય બે ભેદે છે. તિર્યચોમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી લેવા. એકેન્દ્રિયો પણ સૂક્ષ્મ અને બાદર બંને લેવા. કેમકે જે પ્રાણી જે કારણથી અવિરતિ છે, તે પ્રાણી કાર્યને ન કરતો હોય તો પણ પરમાર્થથી કરતો જ જાણવો તેમ ગૃહસ્થ સૂક્ષ્મ એકેન્દ્રિયના અપદ્રાવણથી નિવૃત થયો નથી તેથી સાધુ માટે સમારંભ કરતો તે ગૃહસ્થ સૂમનું પણ અપદ્રાવણ કરનાર જાણવો. માટે સૂમનું પણ ગ્રહણ કરેલ છે, અથવા અહીં બાદર એકેન્દ્રિયો જ ગ્રહણ કરવા. સાધુને માટે ઓદનાદિ સંસ્કાર કરાતા જ્યાં સુધી શાલિવગેરે વનસ્પતિકાયાદિના પ્રાણનો અતિપાત ન થાય, ત્યાં સુધી તેને થતી બધી પીડા અપદ્વાવણ કહેવાય. જેમકે શાલિ ડાંગરને બે વખત ખાંડે ત્યાં સુધી અપદ્રાવણ અને બીજી વાર ખાંડે ત્યારે અતિપાત છે. અતિપાત પૂર્વેની પીડા તે અપદ્રાવણ કહેવાય. નિપાથUT - કાય, વાણી, મન થવા દેહ, આય, ઈન્દ્રિય તેનું પાલન-વિનાશ. • x • આ ત્રિપાતન ગર્ભ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યનું જાણવું. એકેન્દ્રિય માત્ર કાયનો વિનાશ હોય, શેષ જીવોને કાયા-વચનનો હોય. દેહ, આય, ઈન્દ્રિય અર્થ લો તો એ ત્રણનો વિનાશ સર્વે તિર્યંચ અને મનુષ્યને હોય. માત્ર જેમને જે ઘટે તેમ કહેવું. * * * * * * * * * જે ધાન્યના જીવનું સાધુને માટે અપદ્રાવણ કરીને ગૃહસ્થ પોતાને માટે અતિપાતન કરે તે ધાન્ય સાધુને કહ્યું છે. પણ ગૃહસ્થ જેનું ત્રિપાતન પણ સાધુને માટે કરે તે સાધુને ન લો. આ રીતે ઔદારિક શરીરવાળાનું અપદ્રાવણ અને બિપાતન જે કોઈ એક કે અનેક સાધુને માટે - સાધુ નિમિત્તે કરાય તે આઘાકમ કહેવાય એમ તીર્થકરો અને ગણધરો કહે છે. આ જ ગાથાને ભાષ્યકારશ્રી ત્રણ ગાથા વડે કહે છે – • મૂલ-૧૧૩ થી ૧૧૫ [ભાગ-૨૫ થી ૨૭] ઔદારિક શરીરના ગ્રહણ વડે બધાં તિર્યંચ અને મનુષ્ય જાણવા. અથવા
SR No.009078
Book TitleAgam 41B Pindniryukti Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy