________________
૨૦૮
જીત૭૯પ-છેદ-૩ [૧] એક્લા જિનભીની માફક રાખવા. [૨] જે - તે ક્ષેત્રથી આઈયોજન બહાર રાખવા. [] તેમને તપને વિશે સ્થાપન વા.
આચાર્ય પ્રતિદિન તે પ્રાયશ્ચિત્ત સેવીનું અવલોક્ન છે. [૧૦] અનવસ્થાપ્ય તપ અને પારંચિત તપ
- ઉક્ત બંને પ્રાયશ્ચિત્ત છેલ્લા ચૌદપૂર્વધર આચાર્ય શ્રી ભદ્રબાહુ સ્વામીશ્રી વિચ્છેદ થયેલા છે. - અથવા
બાકીના બધા પ્રાયશ્ચિત્ત શાસન છે, ત્યાં સુધી વર્તશે. ૦િ૩] આ પ્રમાણે આ જીત અર્થાત
– જીત વ્યવહાર સંક્ષેપથી તેમજ - સુવિહિત સાધુની અનુક્યા બુદ્ધિથી હ્યો. – સૂરમાં હ્યા પ્રમાણે જ સારી રીતે ગુણોને જાણીને આ જીત સ્પાનુસાર પ્રાયશ્ચિત્ત દાન ક્રવું જોઈએ.
[નોંધ અહીં માત્ર મૂળ ગાથાનો અને કિંચિત્ ચૂર્ણિના આશ્રય સહિતનો અનુવાદ અમોએ રેલ છે.
- પરંતુ જિજ્ઞાસુઓએ આ સૂત્રની ચૂર્ણિ તથા ભાષ્યને અવશ્ય જોઈને આ ગહન પ્રાયશ્ચિત્ત સૂત્ર સમજવું. – ચૂર્ણિ અને ભાષ્ય બંને મુદ્રિત થયેલાં જ છે.
જીતકલ્પ-છંદ-પ-આગમ-૧૮ નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂવાનુવાદ પૂર્ણ
– x - x –
ભાગ- ર૯મો પૂર્ણ થયો.
)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org