________________
૨૬
જીતપ-દસરતેનો પર્યાય છે, અનવસ્થાપ્ય કે પાસંચિત તપ પૂરું થતાં તેને મૂળ પ્રાયશ્ચિત્ત સ્થાપવો.
મૂળની આપત્તિમાં વારંવાર મૂળ પ્રાયશ્ચિત આવે.
હવે ગાણા ૮થી ૯૩માં અનાવસ્થાપ્ય માહિતી 00 અનવસ્થાણ પ્રાયશ્ચિત[૮] ઉત્કટથી વારંવાર યૂષવાળા ચિત્ત ચોરી કરનાર,
વપક્ષને કે પરપક્ષને ઘોર પરિણામથી અને નિરપેક્ષપણે નિષ્કરણ પ્રહાર ક્ટ તો
– તે બંનેને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત [૮] સર્વે અપરાધો માટે જ્યાં જ્યાં ઘણું કરીને પારંચિત નામક પ્રાયશ્ચિત્ત આવતું હોય ત્યાં ત્યાં–
– ઉપાધ્યાયને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત આપવું. • જ્યાં ઘણું કરીને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત આવતું હોય
ત્યાં પણ અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત આવતું હોય
[૯] અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત ચાર ભેદે હેલું છે [૧] લિંગથી, રિ) ક્ષેત્રથી, [3] કાળથી અને ]િ તપથી.
જે વ્રત અથવા લિંગ અથતિ વેશમાં સ્થાપી ન શકાય અને પ્રધ્વજ્યા માટે અયોગયું લાગે તેને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિતદેવું.
લિંગના બેં ભેદ છે – દ્રવ્યથી અને ભાવથી. (૧) દ્રવ્યલિંગ એટલે હરણ.
(ર) ભાવલિંગ એટપ્લે મહાવત. [] સ્વપક્ષ અને પરપક્ષના ઘાતમાં ઉધત એવા દ્રવ્યલિંગીને અથવા ભાવિલંગીને અને – ઓસ% આદિ ભાવસિંગ રહિતને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત.
જે - જે ક્ષેત્રથી દોષમાં પડે તેને તે - તે ક્ષેત્રમાં અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત આપવું જોઈએ.
[૧જે જેટલા નળ માટે દોષમાં રહે, તેને તેટલા કાળ માટે અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત આપવું.
-નવસ્થાપ્યના બે ભેદ – [૧] આશાતના, (ર) પાકિસેવણા અથતિ નિષિદ્ધ મર્યનું ક્રવું તે.
તેમાં આશાતના અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત જઘન્યથી છ માસ અને ઉત્કૃષ્ટથી એક વર્ષ હોય.
પડિલેવણા અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત જઘન્યથી એક વર્ષ અને ઉત્કૃષ્ટથી બાર વર્ષ હોય. [૨] ઉત્સર્ગથી પડિલેવણા કારણે બાર વર્ષનું અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત આવે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org