SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૩ ૬૧ પાળી માસિકી સંલેખનાથી ૬૦ ભક્તોને છેદશે. જે માટે નગ્નભાવ, મંડભાવ, અસ્નાન યાવત્ અદંતવણ, અછબ, અનોપાહણ, કઝિશય્યા. બ્રહ્મચર્યવાસાદિ કર્યા - x - તે આરાધી છેલ્લા શ્વાસે સિદ્ધ-બુદ્ધ થઈ સર્વ દુઃખોનો અંત કરશે. - નિક્ષેપ - છે અધ્યયન-૨ થી ૧૨ $ - X - X - X - X - • સૂત્ર-૪ - એ પ્રમાણે બાકીના ૧૧ અધ્યયનો સંગ્રહણી અનુસાર જાણવા. • વિવેચન-૧ થી ૪ - પાંચમો વર્ગ વૃષ્ણિદશા નામે ૧૨-અધ્યયનાત્મક કહ્યો. પ્રાયઃ સર્વે પણ પાંચમો વર્ગ સુગમ છે. વિરાર્ફ - અતિ પ્રાચીન, - X - X - મયુક્ષય - આયુદલિક નિર્જરણા. અવક્ષય - દેવભૂત નિબંધનરૂપ કર્મ, ગત્યાદિની નિર્જરા ઈત્યાદિ. - x - વૃષ્ણિદશા - ઉપાંગસૂત્રના બારે અધ્યયનોનો મુનિ દીપરત્નસાગરે કરેલ સટીક અનુવાદ પૂર્ણ - આગમસૂત્ર-૨૩-ઉપાંગ સૂટ-૧૨ પૂર્ણ - - X - X - X - X - X - X - X -
SR No.009056
Book TitleAgam 23 Vrushnidasha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages19
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 23, & agam_vrushnidasha
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy