________________
૧/૩
પ૯
દo
વૃણિદશા ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
પ્રશાસિત કરતો વિચરતો હતો. તેને રેવતી નામે સુકુમારદેવી ચાવત રહેતી હતી. તે રેવતી રાણીએ કોઈ દિવસે તેવા પ્રકારની શય્યામાં ચાવતું સીંહનું સ્વપ્ન જોઈને જગ. * * * કળાથી ચાવતું મહાબલવતુ ૫૦નો દાયો, ૫o રાજકન્યા સાથે એક જ દિવસે પાણિગ્રહણ, નિષધ નામ, ઉપરી પ્રાસાદે રહે છે.
તે કાળે અરિષ્ટનેમિ રહંત, આદિકર દશ ધનુષ ઉંચા આદિ યાવતું પઘાય. પર્ષદા નીકળી. ત્યારે કૃષ્ણ વાસુદેવ આ વાત સાંભળી હર્ષિત થઈ કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું – જલ્દીથી સુધમસિભામાં સામુદાનિક ભેરી વગાડો. ત્યારે તેમણે સાવવું વગાડી. પછી તે સામુદાનિક ભેરીને મોટા-મોટા શબ્દોથી વગાડતા સમદ્રવિજય આદિ દશ દસારો યાવતું અનંગસેનાદિ અનેક હજાર ગણિકા અને બીજી પણ રાઈશ્ચરાદિ ન્હાઈ ચાવતું સવલિંકાર ભૂષિત થઈ, યથા વૈભવ ઋદ્ધિ સહકાર સમુદયથી કેટલાંક ક્યો પર વાવ સમૂહ વડે પરિવૃત્ત થઈ કૃષ્ણ વાસુદેવ પાસે આવ્યા. કૃષણને વધાવ્યા.
પછી વાસુદેવે કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું - જલ્દીથી અભિષેક્ય હાથી સજાવો, ઘોડા-હાથી આદિ સેના સજ્જ કરો. પછી કુણ વાસુદેવ સ્નાનગૃહમાં ચાવત્ આરૂઢ થઈ, આઠ અષ્ટમંગલો કોણિક માફક ચાલ્યા, શ્રેષ્ઠ વેત ચામરી જિાતો, સમુદ્રવિજયાદિ દશ દસાર યાવતું સાવિાહથી પરીવરીને સર્વઋદ્ધિથી યાવ4 રવથી દ્વારવતી મદયેથી નીકળ્યો. શેષ કોશિક yrale - X
પછી તે નિષધકુમાર ઉપરી પ્રાસાદે મોટા જન શબદોને જમાલીવ4 સાંભળી ચાવતુ ધર્મ સાંભળી, વાંદી-નમીને બોલ્યો - હું નિરિક્ષાવચનની શ્રદ્ધા છે,
ચિત્ત'ની માફક યાવ4 શ્રાવકધર્મ સ્વીકાર્યો. તે કાળ અરિષ્ટનેમિ અરહંતના શિષ વરદત્ત અણગાર ઉદાર યાવતુ વિચરતા હતા. પછી તે વરદત્ત અણગારે નિષધને જોયો. શ્રદ્ધાથી યાવતુ પપાસતા કહ્યું – ભગવના નિષધકુમાર ઈષ્ટ - ઈષ્ટરૂપ, કાંતo પ્રિય, મનોજ્ઞ, મણામ સૌમ્ય પ્રિયદર્શન અને સુરૂપ છે. નિષધે આવી માનુષી ઋદ્ધિ કઈ રીતે પ્રાપ્ત કરી ?
સૂયભિની જેમ, પન. હે વરદત્તા તે કાળે આ જંબૂદ્વીપે ભરતો રોહિતક નામે સમૃદ્ધ નગર હતું, મેઘવન ઉધાન, મણિદત્ત યક્ષનું યક્ષાયતન.
ત્યાં મહાબલ રાજ, પાવતી રાણી હતી. કોઈ દિવસે તેની શય્યામાં સીંહ સ્વપ્ન જોયું. એ રીતે મહાબલ માફક જન્મ કહેવો. વિશેષ એ - ‘વિરાંગદ’ નામ, Bરનો દાયો, 3ર રાજકન્યા સાથે લગ્ન યાવતુ ગાતા-ગાતા પાર્વાર, વષરિમ, શરદ, હેમંત, ગ્રીષ્મ અને વસંત, છ એ ઋતુને યોગ્ય વૈભવથી યાવત વિચરે છે.
તે કાળો સિદ્ધાર્થ નામે જાતિસંપન્ન આચાર્ય ર્કશી” સમાન હતા. વિશેષ એ - બહુશ્રુત, બહુપરિવારવાળા. રોહિતક નગરે મેઘવર્ણ ઉધાનમાં મણિદdચહ્નાયતને આવ્યા. યશાપતિરૂપ અવગ્રહ લઈ ચાવતુ રહ્યા, પણદા નીકળી. પછી વીરાંગદ કુમાર ઉપર પ્રાસાદે મહત્ત શબદો સાંભળી જમાલી માફક નીકળ્યો. ધર્મ
સાંભળ્યો. જમાલી માફક માતા-પિતાને પૂછવું, જમાલીની જેમ જ નીકળતું ચાવતું અણગર થયા, ચાવતું ગુપ્ત બ્રહ્મચારી થયા
પછી વીરાંગદ અણગાર સિદ્ધાર્થ આચાર્ય પાસે સામાયિક આદિ યાવત્ ૧૧-અંગો ભણ્યા. ઘણાં ઉપવાસ્તદિથી પાવતુ આત્માને ભાવિત કરતાં પ્રતિપૂર્ણ ૪પ-વર્ષ ગ્રામજ્ય પયય ાળીને, બેમાસિકી સંખનાથી આત્માને ઝોસિત કરીને, ૧ર૦ ભકતને અનશનથી છેદીને આલોચનાથી સમાધિ પામી, કાળ કરી બ્રહ્મલોક કહૈ મનોરમ વિમાને દેવપણે ઉપજ્યો. - x - ત્યાં તેની સ્થિતિ ૧૦ સાગરોપમ હતી. તે દેવ ત્યાં ઍવીને યાવતુ આ જ દ્વારાવતી નગરીમાં બલદેવ રાજાની રેવતી રાણીની કુક્ષિમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો. તેથી રેવતીદેવી તેવા પ્રકારની શસ્સામાં સ્વર્ગદર્શન યાવતુ ઉપરી પ્રાસાદે વિચરે છે. એ પ્રમાણે છે વરદત્ત ! નિશધકુમારે આવી ઋદ્ધિ પ્રાપ્ત કરી.
ભગવાન ! નિષધકુમાર આપની પાસે દીક્ષા લેવા સમર્થ છે ? હા, છે. ભગવન તેમજ છે, કહી વરદdo વિયરે છે.
પછી અરિષ્ટનેમિ અરહંત અન્ય કોઈ દિને દ્વારાવતીથી ચાવતું બાહ્ય જનપદમાં વિચરે છે. નિષધકુમાર શ્રાવક થઈ, જીવાજીવ જાણીને યાવત વિવારે છે. પછી નિષધ અન્ય કોઈ દિને પૌષદશાને આવ્યા યાવત્ દર્ભસંથારામાં રહia. પછી તેને મધ્યરાત્રિમાં ધર્મ જગરિકાથી જાગતા આવો સંકલ્પ થયો - તે ગામ, નગરાદિ ધન્ય છે, જ્યાં અરિષ્ટનેમિ અરહંત વિચરે છે. તે સઈયર આદિ ધન્ય છે, જે અરિષ્ટનેમિને વંદનાદિ કરે છે. જે ભગવત વિચરતા નંદનવનમાં પધારે, તો હું તેમને વાંદુ ચાવતુ પર્યાપાસુ.
ત્યારે અરિષ્ટનેમિ અરહંત નિષધના આવા સંકલ્પને યાવતુ જાણીને, ૧૮,ooo શ્રમણો સાથે યાવતુ નંદનવન ઉધાને આવ્યા. પપૈદા નીકળી, નિષધકુમાર પણ • x - જમાલીવ4 નીકળ્યો. યાવતુ માતાપિતાને પૂછીને યાવત્ અણગાર થયો.
પછી નિષધ અણગાર અરિષ્ટનેમિ રહંતના તથારૂપ સ્થવિરો પાસે સામાયિકાદિ ૧૧-અંગ ભો. ઘણાં - x - તપોકમથી આત્માને ભવિ પૂર્ણ નવ વર્ષ શામધ્ય પયરય પાળી ૪ર ભક્તોને અનશનથી છેદી, આલોચના-પ્રતિક્રમણ કરી અનુક્રમે કાળધર્મ પામ્યો.
ત્યારે વરદત્ત અણગરે - X - અરિષ્ટનેમિ અરહંતને ચાવતું પૂછયું - X * * * નિષધ અણગારની ગતિ શી થઈ? ભગવતે કહ્યું - x • • • x • સાથિસિદ્ધ વિમાને દેવ થયો. ત્યાં ૩૩ સાગરોપમની સ્થિતિ છે. નિષધદેવ દેવલોકના આયુ-ભવ-સ્થિતિનો ક્ષય કરીને• x - જંબૂદ્વીપના મહાવિદેહમાં Gauત નગરમાં રાજકુળમાં પુત્ર થશે. યાવત તથારૂપ સ્થવિરો પાસે કેવલબોધિથી બોધ પામીને દીક્ષા લેશે. અણગાર થરો
તે ત્યાં ઘણાં - X • તપોકર્મી આત્માને ભાવિ, ઘણાં વર્ષ શ્રમણપર્યાય