________________
૧ થી ૧૦/૧ થી ૫
રામકૃષ્ણપુત્રની વક્તવ્યતા છે. ત્રણેનો ત્રણ વર્ષનો પર્યાય હતો. ઉપપાત ક્રમશઃ છસાત-આઠમાં કલ્પ થયો. ઉત્કૃષ્ટ આયુ પામી, મહાવિદેહે મોક્ષે જશે.
અધ્યયન-૯માં પિતૃસેનકૃષ્ણનો પુત્ર, બે વર્ષનો પર્યાય, દશમાં કલ્પે ઉપપાત, ૧૯ સાગરોપમાયુ, મહાવિદેહે મોક્ષે જશે. દશમાં અધ્યયનમાં મહાસેનકૃષ્ણનો પુત્ર, બે વર્ષ પર્યાય, અનશનાદિથી બારમાં દેવલોકે ઉ૫પાત, ૨૨-સાગરોપમ સ્થિતિ, મહાવિદેહે મોક્ષ. એ રીતે કલ્પાવતંસક દેવ પ્રતિબદ્ધ ગ્રંથ પદ્ધતિ કહી.
કલ્પવતંસિકા ઉપાંગ સૂત્રના દશે અધ્યયનનો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિત અનુવાદ પૂર્ણ
આગમ સૂત્ર-૨૦, ઉપાંગ સૂત્ર-૯-પૂર્ણ
— x — X — x — X — x — X —
૩૯