________________
૫-Icર થી ૮૫
૧૪૩
આગળ ચાલ્યો. • x -
પાંડુકવન જઈને પાંડુકંબલા શિલાના સિંહાસને પૂર્વાભિમુખ બેઠો. એ રીતે ઈશાનાદિ વૈમાનિકો, ભવનપતીન્દ્રો, વ્યંતર ઈન્દ્રો, ચંદ્ર-સૂર્યાદિ જ્યોતિકો સપરિવાર મેરુ પર્વત આવ્યા.
પછી અશ્રુત દેવેન્દ્ર જિનાભિષેક માટે આભિયોગિક દેવોને આદેશ આપ્યો. તેઓ ૧૦૦૮ સોનાના ઈત્યાદિ કળશો, મૂંગાર, દર્પણ, સ્થાલાદિ અભિષેક યોગ્ય સામગ્રી બનાવી. તે કળશાદિમાં ક્ષીરોદકાદિનું જળ, કમળ આદિ, માટી, હિમવત્ આદિ પર્વતો અને ભદ્રાશાલાદિવનના પુષ, ગંધ, ઔષધિ આદિ એકઠા કર્યા. અય્યત દેવરાજે, હજારો સામાનિક દેવો સાથે જિનપતિનો અભિષેક કર્યો. અભિષેકમાં વર્તમાન ઈન્દ્રાદિ દેવોએ હાથમાં છબ, ચામર આદિ લીધેલા. વજ, શલાદિ આયુધ લીધા. આનંદાશ્રુ સહ યાવતુ પર્યાપાસના કરી.
કેટલાંકેચતુર્વિધ વાધ વગાડ્યા-ગીતો ગાયાનૃત્ય કર્યા - ચારે અભિનય કયાં - બગીશ પ્રકારે નાટ્યવિધિ દશાવી. પછી ગંધ કાપાયિક વસ્ત્રથી ગમો લંડ્યા, પછી અચ્યતેન્દ્ર એ મુગુરાદિ વડે જિનને અલંકૃ કર્યા. પછી જિનપતિ પાસે અષ્ટ મંડલિક આલેખ્યા. પુujજ વિખેર્યો. સુગંધી ધૂપ કર્યો. ૧૦૮ સ્તુતિથી સ્તવના કરી.
હે સિદ્ધ !, બુદ્ધ , નીરજ !, શ્રમણ ! સમાહિત સમસ્ત સમ , યોગી શાકના નિભય , નીરાગદ્વેષ , નિર્મમ , નિઃશલ્ય , નિસરુ , માનમૂરણાગષ્ય ગુણરના શીલસાગર ! ધર્મવર ચાતુરંગ ચક્રવર્તી! તમને નમસ્કાર થાઓ. હે
રહેત ! ભગવંત ! તમને નમસ્કાર. એમ કહીને વાંદીને, તેમની સમીપે રહી પર્યાપાસના કરે છે, એ રીતે બઘાંએ અભિષેક કર્યો. માત્ર બધાં પછી શકે અભિષેક કર્યો. અભિષેક અવસરે ઈશાને શકની જેમ પાંચ રૂપ કરી, જિનને ખોળામાં બેસાડવાની ક્રિયા કરી. પછી શકે જિનની ચારે દિશામાં ચાર શ્વેત વૃષભ કર્યો. તેના શીંગડાથી આઠ જળધારા એક સાથે છોડી. તે ભગવંતના મસ્તકે પડતી હતી. બાકીનું અચ્યતેન્દ્રની માફક તેણે કર્યું.
પછી શકે ફરી પાંચ રૂપ કર્યા. પૂર્વવત્ જિનને લઈને ચારે નિકાયના દેવથી પરીવરીને, વાધના નિનાદ સાથે, જિનનાયકને જિનમાતા સમીપે સ્થાપ્યા. જિત પ્રતિબિંબને નિદ્રાને પાછી સંહ. ક્ષોમ અને કુંડલ યુગલ તીર્થકરના ઓશીકાના મૂલે સ્થાપ્યા. શ્રીદામગંડ આદિ જિનના આલોક માટે રાખ્યા. પછી શકે, વૈશ્રમણને કહ્યું
ઓ દેવાનુપ્રિયા બનીશ હિરાણ કોટી અને સુવર્ણકોટ જિમ જમ ભવનમાં સંરો. જૈભક દેવોએ તેમ કર્યું. •x• દોહદના શબ્દથી નિપાતન માટે ‘મલ્લી' નામ કર્યું. અહીં જે સ્ત્રીત્વ હોવા છતાં અહંત-જિત-તીર્થંકર ઈત્યાદિ શબ્દોથી જે કહેવાયું છે, તે અહ આદિ શબ્દોની બહુલતાથી પુંસવી પ્રવૃત્તિ દર્શાવવા છે. •x - ઋષભ, મહાવીરના વર્ણનને ઘણાં વિશેષણ સાધર્મ્સથી અહીં કહેવું. તેથી આવશ્ય નિર્યુક્તિની બે ગાયા કી નથી.
મલિ, ઐશ્વર્યાદિ ગુણ યોગવી ભગવતી અને અનુત્તર વિમાનથી અવતરેલ હોવાથી અનુપમ શોભાયુક્ત હતી. પરિકીર્ણ-પરિકરિત, પીઠમાઁ-વયસ્ય, આ પ્રાયઃ
૧૪૪
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ સ્ત્રીઓ જ સંભવે. અથવા અલૌકિક ચઝિવથી પીઠમર્દકનું વિશેપણ ભગવતીને ન સંભવે તેમ નહીં. અસિતશિરોળ-કાળાકુંતલવાળ, સુનયના-સુલોચના, બિંબોહી-ફળ વિશેષ જેવા આકારના હોઠવાળી, વજનનીff એ વિશેષણ ન સંભવે, કેમકે ભગવતી મલી પ્રિયંગુવર્ણવી રહ્યા હતા. [cો વર્ષ માં જવો જોઈએ, પક્ષમાં યામ કાળો કહેવાય છે જે સુવત-નેમિનો કહો છે. અથવા ‘#યામ’ શાદથી પ્રિયંગુભા જાણવી) અથવા વકમલ-હરણના જેવો ગર્ભ, તેના જેવી ગૌરી, કસ્તુરી પણ શ્યામ હોય, તેમ શ્યામ વર્ણપણે જાણવી. પાઠાંતરી વકમલ કોમલાંગી. કુલ-વિકસિત, કમળ જેવા શ્વાસવાળી. * * * * *
વિદેહરાયવક-મિથિલાનગરીના રાજા કુંભની શ્રેષ્ઠ કન્યા. ઉક્કિા -રૂપાદિ વડે ઉત્કૃષ્ટ. દેશોના ૧૦૦ વર્ષ થતાં, મોહનઘર એટલે સંમોહ ઉત્પાદક ગૃહ કે તિગૃહ, ગર્ભગૃહ-મોહનગૃહના ગર્ભ ભૂત વાસમવન, જાલઘર-જાળી જેવી ભીંતો જેમાં છે તેવું મfજે 4 - મૃત સર્પના કલેવરની ગંધ જેવી ગંધ કે તેની જ ગંધ અહીં ચાવત્ શબ્દથી ગોમૃતક, શ્વાનમૃતક, દીપડાનું મૃતક, મારમૃતક, મનુષ્ય મૃતક, મહિષમૃતક, ઉંદમૃતક, મૃતક આદિ જાણવું. અહીં મૃતક અર્થાત્ જીવ વિમુક્ત મણ હોવાથી કોહવાયેલ, તેના જેવી દુર્ગધ.
વિનટ-વિવિધ વિકારોથી સ્વરૂપ હિત, જેનાથી તીવતર દુષ્ટ ગંધ યુકતું હતું, શીકારી શીયાળાદિ વડે ભક્ષણથી વિરૂપ અને બિભત્સ અવસ્થાને પ્રાપ્ત તીવ્ર અશુભ ગંધ. કિમિ-કૃમિ, આકુલ-સંકીર્ણ, સંસત-સંબદ્ધ, અશુચિ-અસ્પૃશ્યત્વથી અપવિત્ર, વિલિન-ગુપ્સાના ઉત્પાદકવયી, વિકારવથી વિકૃત, જોવાને અયોગ્ય હોવાથી બીભત્સ, અતિ ભોજનના કોળીયાની ગંધ આનાથી પણ અનિટતર, કાંતતર, પીતિકર, અમનોજ્ઞતર હતી.
• સૂત્ર-૮૬ :
તે કાળે, તે સમયે કૌશલ જનપદ હતું. ત્યાં સાકેત નગર હતું. તેના fellન ખૂણામાં એક મોટું નામગૃહ હતું. તે દિવ્ય, સત્ય, સત્ય-ઉપાય, દેવાધિષ્ઠિત હતું. તે નગમાં પ્રતિબુદ્ધિ ઈવાકુરાજ રહેતો હતો. પાવતી રાણી, સુબુદ્ધિ અમાત્ય હતો, તે શામ-દંડાદિ નીતિકુશલ હતો.
ત્યારે કાાવતીને કોઈ દિવસે નાગપૂર અવસર આવ્યો. ત્યારે તે પstવતી નાગપુર ઉત્સવ જાણીને, પ્રતિબુદ્ધિ પાસે આવી. બે હાથ જોડીને કહ્યું - હે સ્વામી ! મારે કાલે નાગપુશ આવશે. તો તે સ્વામી ! હું ઈચ્છું છું કે તમારી અતજ્ઞા પામીને નાગપુજાર્યો જઉં, તે સ્વામી ! મારી નાગપૂજામાં પઘારો. ત્યારે પ્રતિબુદ્ધિએ પsalવતી દેવીની આ વાત સ્વીકારી.
ત્યારે ઠાવતી, પ્રતિબુદ્ધિ રાજાની આજ્ઞા પામી, હર્ષિત થઈ. કૌટુંબિક પરષોને બોલાવીને કહ્યું - હે દેવાનુપિયો ! મારે કાલે નાગપૂજ છે. તમે માલકારને બોલાવો અને કહો – sahવતી રાણીને કાલે નાગયજ્ઞ છે, તો તે દેવાનપિયો . તમે તજ, લજ« પંચવણ ફૂલો નાગગૃહે લઈ અને એક મોટું પ્રીદામકાંડ લઈ જાય. ત્યારપછી જલાલજ પંચવર્ષ પુપોથી