________________
V-/W૬૯ થી ૩
૧રક
થયો કે- તો મેં સ (ગેડી દીક્ષા લી) વાવ4 અવ થઈ ચાવતું ઋતુબદ્ધ પીઠથી વિરું છુંશ્રમણ તિથિને આપશd ચાવતું વિચ4 કલ્પનું નથી. તો એ શ્રેયકર છે કે મારે કાલે મંડુકરાને પૂછીને પ્રતિહાકિ પીઠફલક, શા-સંતાક પાછા આપીને પંથકમુનિ સાથે બહાર આવ્યુઘત યાવતુ જનપદ વિહાસ્ય-વિહરવું. આમ વિચારીને કાલે યાવતું વિચારે છે.
[ આ પ્રમાણે છે આયુષ્યમાન શ્રમણો : યાવતું સાધુ-સાદની અવસx થઈ યાવતુ સંતાયાદિમાં પ્રમત્ત થઈ વિચરે છે, તે લોક ઘણાં શ્રમણ આદિથી હીલના પામે ચાવતું સંસારમાં ભમે છે.
ત્યારે તે પંથક સિવાયના ૫૦૦ મુનિઓએ વાત જાણીને પરસ્પર બોલાવીને કહ્યું - હોલકરાજર્ષ પંથક સાથે લાલ ચાવતું વિચારે છે તો આપણે શ્રેયસર છે કે રોલકરાજર્ષિ સમીપે જઈને વિચરવું. આ પ્રમાણે વિચાર કર્યો, વિચારીને રૌલકરાજર્ષિની નિશ્રામાં વિચરવા લાગ્યા.
[] ત્યારે તે લક આદિ ષoo અણગારો ઘણાં વર્ષો શ્રમણ પાયિ પાળીને પુંડરીક પરત આવ્યા, થાવરા ની માફક સિદ્ધ થયા.
આ પ્રમાણે છે આયુષ્યમાન શ્રમણો ! જે સાધુ-સાદની ચાવતું વિચારશે (યાવતુ તેઓ સંસારે ન ભમીને સિદ્ધિ પામશે.)
હે જંબૂ ભગવંતે પાંચમાં અધ્યયનનો આ અર્થ કહો. * * * • વિવેચન-૬૯ થી 23 -
ઉસ - વાલ, ચણા આદિ. પ્રાંત-જ ખાતા વધેલ કે પર્ટુષિત, રુક્ષ-નિગ્ધતા હિત, તુવક-અ. અસ્સ-હિંગ આદિથી સંસ્કૃત, વિરસ-જૂનું હોવાથી સ ચાલ્યો ગયેલ, શીત-ઠંડુ, કાલાતિકાંત-ભુખ, તરસના કાળે અપાપ્ત, પ્રમાણાતિકાંત-ભુખતસ માત્રા માટે અનુચિત. આ વિશેષણયુક્ત પાનથી શરીરૂં બાધા ન થાય, તેથી કહ્યું - પ્રકૃતિથી સુકુમાર વેદના થઈને બદલે ક્યાંક રોગાતંક શબ્દ છે. • x• કંડૂ ખુજલી • x • વેઈજીં-ચિકિત્સા, આઉટ્રાવેમિ-કરાવું છું. જse વકભાદિ પોતાના ભાંડ-માબા-ઉપકણ, તે લઈને. અભ્યઘત-ઉધમ સાથે, પ્રદd-ગુર વડે ઉપદિષ્ટ, પ્રગૃહીતગુરુ પાસે સ્વીકારેલ. વિહા-સાધવર્તનથી, વિહર્તુ-વર્તવાને, પાર્થ-જ્ઞાનાદિથી બહાર રહે, પાથિ-ગાઢ પ્લાનવ આદિ કારણ વિના શાતના પિંડ ભોજગ્યાદિ. પાસ્થિવિહારૂ ઘણાં દિવસો સુધી તેમ વર્તવું છેએ રીતે અવસાદિ વિશેષણ જાણવા.
તેમાં અવક્ષત્ર વિક્ષિત અનુષ્ઠાનમાં આળસ અતિ આવશ્યક, સ્વાધ્યાય, પડિલેહણયિાનાદિમાં અસમ્યકાર. કુશીલકાળ, વિતયાદિ ભેદ ભિન્ન જ્ઞાન-દર્શનચાઆિચાસ્તા વિરાઘક, પ્રમત-પંચવિઘ પ્રમાદના યોગરી, સંત-સંવિગુણ અને પાસ્મિાદિ દોના સંબંધમી. મનુબદ્ધઅવકાળ • * * * * rH& કથાનો ઉપનય. સંયમ શિથિલ થઈ ફરી સંવેગી થાય તે આરાધક થાય છે.
મુનિ દીપરત્નસાગરે કરેલા અધ્યયન-૫-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ |
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ ક અધ્યયન-૬-“તુંબ” ક
- X - X - X Exo પાંચમા પછી છાની વ્યાખ્યા-તેનો પૂર્વની સાથે આ સંબંધ છે. પૂર્વમાં પ્રમાદવાનું અને અપમાદીના અતર્ય-ચાર્ય કહ્યા. અહીં પણ તે જ.
• સૂત્ર-૩૪ -
ભગવના જે ભગવંત મહાવીર યાવત સંઘાણે પાંચમાં જ્ઞાત અધ્યયનનો આ અર્થ કહ્યો, તો છીનો - x • શો અર્થ કહ્યો છે
હે જંબુ એ પ્રમાણે તે કાળે, તે સમયે રાજગૃહે ભગવંતો પધાર્યા. "દા નીકળી. • • તે કાળે, તે સમયે ભગવંતના ગ્રેષ્ઠ શિષ્ય ઈન્દ્રભૂતિ, સમીપમાં યાવત શુકલધ્યાનોપગત થઈ વિચરતા હતા.
ત્યારે તે ઇન્દ્રભૂતિ જાતwદ્ધ ભગવંત મહાવીરને કહ્યું - ભગવાન ! જીવો કઈ રીતે જલ્દીથી ગુરતા કે લઘુતાને ગમે છે ?
ગૌતમ જેમ કોઈ પણ એક મોટા સુકા, નિદ્ધિ , નિરપહd તુંબડાને દભ-કુશી વેષ્ટિત કરે, કરીને માટીના લેપ વડે લીધે, ધૂપ (તાપ આપે. પછી સુકું થતાં બીજી વખત પણ દર્ભ-કુશ વડે લપેટીને, માટીના લેપથી લીધે. લીપીને તાય આપી, સુકાતા, બીજી વખત દર્ભ અને કુશ વડે લપેટ, લપેટીને માટીના વેપથી લીધે. આ રીતે આ ઉપાય વડે વચ્ચે વચ્ચે લપેટ, વચ્ચે-વચ્ચે લીંપતો, વચ્ચે સુકવતો યાવતુ આઠ વખત માટીના લેપથી લેપે. પછી (તે તુંબડાને). અગાધ અપૌરાર્ષિક પાણીમાં નાખી દે, તો નિરો હે ગૌતમાં માટીના આઠ લેપને કારણે ગુરતા પામી, ભારે થઈને, ગુરુક-ભારિકતાથી પાપીને પાર કરી નીચે ધરણીતશે સ્થિત થાય છે..
એ પ્રમાણે છે ગૌતમ! જીવો પણ પ્રાણાતિપાત ચાવ4 મિચ્છાદન શાસ્ત્રથી અનુક્રમે આઠ કમપકૃતિઓનું ઉપાર્જન કરે છે. તેની મુરતા, ભારેપણું અને ગુરતાના ભારને કારણે મૃત્યુ અવસરે મૃત્યુ પામીને, પૃdીતલને અતિક્રમીને નીચે નરકતવે સ્થિત થાય છે. હે ગૌતમ ! એ પ્રમાણે નિશે એવો elluતાથી ગુરતાને પામે છે.
- હવે હે ગૌતમ તે તુંબડાને પહેલો માટીનો લેપ ભીનો થઈ જાય, ગળી જાય, પશિહિત થઈ જાય તો તે તુંબડું ઘરણિતલથી થોડુંક ઉપર આવીને રહે છે. ત્યારપછી બીજો માટીનો લેપ ઉડતા યાવતું થોડું વધુ ઉપર આવે છે. આ પ્રમાણે આ ઉપાય વડે તે માટે માટીના લેપ ભીના થઈ જાય યાવતું બંધનમુકત થઈ જતાં નીચે ઘરણિતલની ઉપર પાણીના ઉપરના તટે આવીને સ્થિર થાય છે.
આ પ્રમાણે છે ગૌતમ! જીવો પ્રણાતિપાત વિરમણ વાવ4 મિરયાદ નિરાચ વિમણી અનકમે આઠે કપકૃતિ ખપાવીને આકાશ તલ પ્રતિ ઉડીને ઉપર લોકાણે સ્થિત થાય છે. એ પ્રમાણે હે ગૌતમ જીવો જલ્દીથી લઘુતાને પામે છે.
એ પ્રમાણે હે જંબૂ શ્રમણ ભગવંત મહાવીરે ઝા જ્ઞાત અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તેમ હું કહું છું.