SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુત-૧, ભૂમિકા અથવા ઔદારિક કર્ણવેધાદિ ઉત્તરકરણ છે. વૈકિયનું ઉત્તરકરણ તે ઉત્તવૈકિય છે, અથવા દાંત-કેશ આદિ બનાવવું તે ઉત્તકરણ છે. આહાકને ગમનાદિ કિયા ઉત્તરકરણ છે. અથવા ઔદાકિનું મૂલ-ઉત્તર કરણ પાછલી અડધી ગાથાથી બીજી રીતે બતાવે છે. દ્રવ્યેન્દ્રિય મૂળકરણ છે તેનું વિષ-ઔષધાદિથી સુંદરતા વગેરે પમાડવું તે ઉત્તરકરણ છે. [નિ.] અજીવ આશ્રિત કરણ – (૧) સંઘાતકરણ - લંબાઈ, પહોડાઈમાં તાંતણા જોડીને કપડાનું તૈયાર કરવું, (૨) પરિસાટ કરણ - કરવત વડે શંખ આદિનું નિષ્પાદન. (3) સંઘાત પરિસાટકરણ- ગાડા આદિ કવા. (૪) તે બંનેનું નિષેધકરણ - ઠુંઠાદિનું ઉદ્ઘ કે તિછું આપાદન કરવું. પ્રયોગકરણ કહીને હવે વિસસાકરણ કહે છે– [નિ.૮-] વિટાસાકરણ આદિ, અનાદિ બે ભેદે છે. તેમાં અનાદિ તે ધર્મ, અધર્મ અને આકાશનું પરસ્પર અનુવેધ વડે રહેવું તે છે. એકબીજા જોડે સમાધાન અને આશ્રય લેવાથી અનાદિવને કારણે કરણત્વનો વિરોધ નથી. રૂપીદ્રવ્યોમાં બે અણુ વગેરેના પ્રકમ વડે ભેદ અને સંઘાતથી સ્કંધપણું પામે છે તે સાદિ કરણ છે. પુદ્ગલ દ્રવ્યના દશ પ્રકારે પરિણામ છે. તે આ રીતે - બંધન, ગતિ, સંસ્થાન, ભેદ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુ અને શબ્દ. તેમાં બંધ-સ્નિગ્ધ, રક્ષા પરમાણુના મળવાથી થાય, ગતિ પરિણામ તે દેશાંતર જવું છે. સંસ્થાના પરિણામ-પરિમંડલાદિ પાંચ ભેદે છે, ભેદ પરિણામ-ખંડ, પ્રતર, ચૂર્ણક, અનુતટિક, ઉકારિક એ પાંચ ભેદે છે. આ ખંડ આદિનું સ્વરૂપ બતાવનારી આ બે ગાયા છે— ખંડોનો ભેદ તે ખંડભેદ, પ્રતરભેદ તે વાદળના સમૂહનો છે, ચૂર્ણ તે કુટીકુટીને બનાવેલ તથા અનુતરીકા એટલે વંશવકલિકા અને સુકા તળાવમાં સમારોહમાં ભેદમાં ઉત્કટિકા ઉત્કીર્ણ છે. વિઢસા પ્રયોગ મિશ્ર, સંઘાત અને વિયોગથી વિવિધ ગમ થાય છે. - વર્ષ પરિણામ-શેતાદિ પાંચ વર્ષોની પરિણતિ છે, તેમાં બે વગેરેના સંયોગથી નવો રંગ બને તેનું સ્વરૂપ આ પ્રમાણે - જ્યારે એક ગુણો કાળો રંગ અને સફેદ રંગ બહુગુણ હોય તો કાળો રંગ ધોળામાં પરિણમે છે, જો ધોળો એક ગુણ હોય અને કાળો બહુ ગુણ હોય તો ધોળો રંગ બહુ કાળાની સાથે તે રૂપે પરિણમે. ધોળો અને કાળો સરખા ગુણ હોય તો કાપોત રંગમાં પરિણમે. એ રીતે પાંચે રંગ સંયોગ વડે જે-જે ગમાં પરિણમે તેના ૩૧ ભાંગા થાય છે. આ પ્રમાણે ગંધ, રસ અને સ્પર્શ તથા સંસ્થાનોના સંયોગ વડે બહુવિકલ્પ પરિણામ આવે. ૩૧-મંગો આ પ્રમાણે થાય - દ્વિકસંયોગી-૧૦, મિકસંયોગી-૧૦, ચતુકસંયોગીપ, પાંચ સંયોગી-૧, પ્રત્યેક રંગના જુદા જુદા-૫. ગુરલઘુ પરિણામ પરમાણુથી આરંભીને અનંતાનંતપદેશી ઢંધ સુધી સૂમ હોય. શકદ પરિણામ તત, વિતd, ધન, શુષિર એ ચાર ભેદે છે. તથા તાલુ, ઓષ્ઠ, પુટનો વ્યાપાર આદિ અભિનિવૃત્તિ છે. સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ આ સિવાય પણ પુદ્ગલોનું છાયા વગેરે પરિણામ છે, તે આ પ્રમાણે છે છાયા, આતપ, ઉધોત, અંધકાર અને સ્પંદન, એ પુદ્ગલોના પરિણામ સ્પંદન છે. છાયા ઠંડી અને અતિ પ્રકાશ નહીં તેવી આદિત્ય વગરની છે, ઉણપકાશ તે આતપ છે. શીત કે ઉણ નહીં તેવો સમ પ્રકાશ એ ઉધોત છે, કાળો-મલિન તમરું તે અંધકાર જાણવો, દ્રવ્યનું ચલણ, ફકવું તે ગતિ જાણવી, તે વિશ્રા, પ્રયોગ તથા પોતાથી, પારકાથી એમ બંને પ્રકારે થાય છે. આ સિવાય ભ, ઇન્દ્રધનુષ, વીજળી આદિ કાર્યોમાં જે પુદ્ગલો પરિણમે છે તે વિસસાકરણ છે - દ્રવ્યકરણ સમાપ્ત થયું. [નિ.૯] fક્ષ ધાતુ નિવાસ અને ગતિ અર્થક છે. તેને અધિકરણમાં ‘ષ્ટ્ર' પ્રત્યય લાગી ફોત્ર બન્યું. તે અવગાહના આપનાર લક્ષણવાળું આકાશ જાણવું. તે અવગાહના દાનની યોગ્યતા વિના કંઈ કરવા શકિતમાન નથી. તેથી ક્ષેત્રમાં જે કરીએ તે ફોગકરણ. નિત્યત્વ હોવા છતાં ઉપચારથી ફોનનું કરણ તે ફોગકરણ. જેમકે ઘર આદિ પાડી ખુલ્લું મેદાન કર્યું તે આકાશ કર્યું અને બાંધતા આકાશ રોક્યું કહેવાય. શેરડીના ક્ષેત્રનું કરવું, હળ આદિ વડે ખેતર ખેડી સુધારે તે થોત્રકરણ જાણવું. - ૪ - [નિ.૧૦-] કાળનું પણ મુખ્ય કારણ સંભવતું નથી. છતાં ઉપચારથી દેખાડે છે, કોઈ જે કાળ ઘડી વગેરે નલિકાદિ વડે માપે છે. તે આ રીતે - ૬૦ ઉદકાળની એક ઘડી, બે ઘડીનું મુહૂર્ત ઇત્યાદિ કાલકરણ અથવા જે કાળમાં કરીએ તે અથવા કાળમાં કરણનું વ્યાખ્યાન તે કાળકરણ. એ ઓઘથી જાણવું. નામથી પ્યાર કરણો છે. તે આ પ્રમાણે [નિ.૧૧ થી ૧૩-] બવ, બાલવ, કોલવ, તેતિલ, ગર, વણિ, વિષ્ટિ, શકુનિ, ચતુષ્પદ, નાગ, કિંતુન એ ૧૧-કરણ છે. છેલ્લા ચાર ધ્રુવ, પૂર્વના સાત ચલ છે. સદા ચૌદશની રાત્રે શકુની કરણ લેવું. પછી અનુક્રમે ચતુષદ, નામ અને કિંતુના લેવા. હવે ભાવકરણ કહે છે [નિ.૧૪-] ભાવકરણ બે ભેદે છે - પ્રયોગ અને વિસસા. તેમાં જીવ આશ્રિત પ્રાયોગિક મૂળકરણ પાંચે શરીરોની પયક્તિ છે. તે પતિ • નામ કમોંદયથી દયિક ભાવમાં વર્તમાન જીવ પોતાના વીર્યથી ઉત્પન્ન થયેલ પ્રયોગ વડે બનાવે છે. ઉત્તરકરણ પાછલી અડધી ગાથાથી કહે છે. - ઉત્તરકરણ તે ક્રમ, શ્રુત, ચૌવન, વર્ણાદિ ચાર રૂપે છે. - તેમાં ક્રમકરણ શરીર નિપતિના ઉત્તરકાળમાં બાલ, યુવા, વૃદ્ધાદિ ક્રમથી ઉત્તરોત્તર અવસ્થા વિશેષ. શ્રુતકરણ તે વ્યાકરણાદિ પરિજ્ઞાનરૂપ અવસ્થા વિશેષ તથા અપર કલા પરિજ્ઞાનરૂપ છે. ચૌવનકરણ તે કાલકૃત વય-અવસ્થા વિશેષ અથવા રસાયણ આદિ પ્રાપ્ત શક્તિ છે. તથા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ કરણ, વિશિષ્ટ ભોજનાદિ વાપરતા જે વિશિષ્ટ વદિ ફેરફાર થાય તે છે. વળી આ પગલ વિપાકપણાથી વણદિનું અજીવ આશ્રિતપણું સમજી લેવું. હવે ભાવ વિસસા કરણ કહે છે— [નિ.૧૫-] વણિિદ એટલે રૂ૫, સ, ગંધ, સ્પર્શ તે જ્યારે જુદા જુદા રૂપાદિમાં
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy