________________
૨૧/૦૯૬
૨૨૩
પ્રકૃતિ રૂપ, નિરંજન - કર્મસંગથી રહિત અથવા નિરંગણ - સંયમ પ્રતિ નિશ્ચલ, શેલેશી અવસ્થા પ્રાપ્ત. તેથી જ બાહ્ય અને અત્યંતર આસક્તિ હેતુથી તેને તજીને) અતિ દુસરપણાથી મહાન સેવા ભવોદપિ - દેવાદિ ભવ સમૂહને ઉલ્લંઘીને મોક્ષમાં ગયા.
આ જ અર્થને સ્પષ્ટ કરવાને માટે નિર્યુક્તિકાર કહે છે - • નિયુક્તિ - ૪૪૩ + વિવેચન -
ઘણાં વર્ષો સુધી તપશ્ચરણ કરીને તે ક્લેશ, તે નિવારીને તે સ્થાનને સંપ્રાપ્ત થાય છે, જે સંપ્રાપ્ત થતાં શોક રહેતો નથી. - - -
મુનિ દીપરત્ન સાગરે કરેલ અધ્યયન - ૨૧ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
—
—
—
–
- ભાગ - ૩૮ - પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org