________________
૧૫૬
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ અથવા ઉત્કષાયી એટલે પ્રબળ કષાયી, તેવા નથી તે અનુત્કષાયી. અલ્પ્સ - થોડાં, લઘુ - નિઃસાર, નિષ્પાવ આદિ ખાવાનો આચાર જેનો છે, તે અલ્પલઘુભક્ષી. દ્રવ્ય અને ભાવથી ઘરનો ત્યાગ કરીને, એક - રાગદ્વેષ વિરહિત, તથાવિધ યોગ્યતા પામીને અથવા અસહાય વિચરે છે તે એકચર એ જ ભિક્ષુ છે આના વડે એકાકી વિહાર બતાવ્યો. -
*X*
મુનિ દીપરત્ન સાગરે કરેલ અધ્યયન ૧૫નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org