________________
૧૭/૩/-/૪૫૯
પામે ? હા, ગૌતમ! એમ જ છે.
એ પ્રમાણે નીલ અને કાપોતલેશ્યામાં પણ કહેવું.
એમ અસુરકુમારોથી અનિતકુમાર સુધી જાણવું. પણ અહીં વેશ્યા અધિક કહેવી.
ભગવન ! કૃષ્ણલેસી પૃવીકાયિક કૃષ્ણલેસી પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય? અને કૃષ્ણલેક્સી થઈ મરણ પામે ? જે લેગ્યામાં ઉત્પન્ન થાય તે વેચામાં મરણ પામે 1 ગૌતમ અવશ્ય કૃણાલેશ્યી પૃedી કૃષ્ણવેશ્યી પ્રસ્તી માં ઉત્પન્ન થાય. કદાચિત કૃષ્ણલેરી થઈ મરણ પામે, કદાચિત્ નીલલેયી થઈ મરણ પામે. કદાચિત કાપોતલેચી થઈ મરણ પામે. કદાચિત જે લેસ્યામાં ઉપજે તે લેવામાં મરણ પામે. એમ નીલ અને કાપોત લેયામાં નવું.
- ભગવન ! ખરેખર, તેજલેશ્યી પૃથ્વીકાયિક, વેજોલેશ્યી પૃથ્વીમાં ઉપજે ઈત્યાદિ ઘન • ગૌતમ! તેજલેયી પૃની ઉત્પન્ન થાય. કદાચિત કૃણાલેયી ઉદ્ધતું કે નીલલેસ્પી ઉદ્ધતું કે કાપોતલેરી ઉદ્વર્તે પણ તેજલેચી ન ઉદ્વર્તે એ રીતે અકાયિક અને વનસ્પતિકાયિક પણ જાણવા. તેÉ, વાયુ એમ જ સમજવા, પણ તેમને તેજલેશ્યા નથી. બે-ત્રણ-ચાર ઈન્દ્રિયો ત્રણ લેયામાં એમ જ જાણવા. પંચેન્દ્રિય તિોિ , મનુષ્યો જેમ પૃeતી. પહેલી ત્રણ વેશ્યામાં કા, તેમ છ એ વેશ્યામાં કહેવા. પરંતુ છ એ વેશ્યાને વિચારવી વ્યંતરો અસુકુમારહતું.
ભગવન શું તેલેથી જ્યોતિષ, તેજો જ્યો માં ઉત્પન્ન થાય ? અસુકુમારવ4 જાણવા. વૈમાનિકો પણ એમ જ સમજવા. પણ બંનેમાં ‘વે છે” એ પાઠ કહેવો.
ભગવાન કૃષ્ણ-નીલ-કાપોત વૈશ્યી નૈરયિક છે કૃષ્ણ-નીલ-કાપોત વેચ્યામાં જ ઉત્પન્ન થાય ? કૃણ-નીલ-કાપોતલેયી ત્યાંથી ઉદ્વર્તે? જે ઉંચામાં ઉપજે તેમાં જ ઉદ્વર્તેગૌતમ! અવશ્ય કૃષ્ણ-નીલ-કોતલેશ્ચી ઉપજે ઈત્યાદિ.
ભગવાન ! શું કૃણ ચાવ4 તેજલેશ્યી સુકુમાર કૃ વાવ તેજલેશ્યી અસુરકુમારમાં ઉપજે - ઈત્યાદિ નૈરયિક સંબંધે કહ્યું, તેમ અસુરકુમારથી સ્વનિતકુમારમાં કહેવું.
ભગવદ્ ! ખરેખર, કૃષ્ણ સાવત્ તેજલેશ્યી પૃથ્વીકાયિક શું કૃષ્ણ વાવત તેજોલેચી પૃdીકાયિકોમાં ઉપજે-ઈત્યાદિ અસુરકુમારની જેમ પ્રથન કરવો. ગૌતમ ! અવશ્ય કૃwલેસી પૃત % યાવ4 તેજોવેચી પૃથ્વીકાયિકોમાં ઉપજે. કદચ કૃષ્ણ કદાચ નીલ કદાચ કાપોત ઉદ્વર્તે કદાચ જે વૈશ્યાવાળો ઉપજે તે વેશ્યાવાળો ઉદ્વર્તે તેજલેસી ઉપજે પણ તે ઉદ્વર્તે નહીં
એ પ્રમાણે અb, વનસ્પતિ પણ કહેવા.
ભગવન અવશ્ય કૃષ્ણ નીલ કાપો તેઉકાયિક કુo નીલ કાપોતલેશ્યી તેઉકાયિકોમાં ઉત્પન્ન થાય? કૃષ્ણ ની કાયોત લેગ્રી ઉદ્વર્તે.
૧૬૦
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર જે લેયામાં ઉત્પન્ન થાય તે ઉદ્વર્તે ગૌતમ ! અવશ્ય કૃષણ-નીલ-કાપોતલેશ્યી તેઉકાય કૃષ્ણ-નીલ-કાપોત તેઉકાચિકમાં ઉત્પન્ન થાય. કદાચિત કૃષ્ણ કે નીલ કે કાપોતલેશ્યાવાળો ઉદ્વર્તે કદાચિત જે વેચાવાળો ઉત્પન્ન થાય તે વેચાવાળો ઉદ્ધતું એ પ્રમાણે વાયુ, વિકલેન્દ્રિય કહેવા.
ભગવાન ! ખરેખર કૃ% ચાવત શુક્લલેશ્યી પંચેન્દ્રિય તિર્યંચ શું કૃ» ચાવત શુકલલેસી પંચેન્દ્રિય તિર્યંચમાં ઉપજે-ઈત્યાદિ પ્રશ્ન - ગૌતમ ! અવશ્ય તેમ ઉપજે. કદાચિત કૃષ% ચાવત શુ% થઈ ઉદ્ધત્વે કદાચ જે વેચાવાળો ઉપજે, તે લેાવાળો ઉદ્વર્તે આ પ્રમાણે મનુષ્યમાં પણ ગણવું.
બંતો, સુકુમારવત જાણવા. જ્યોતિષ્કો અને વૈમાનિકો પણ એમ જ જાણવા, પણ જેને જેટલી વેશ્યા હોય તે કહેવી, આ બંનેમાં ‘વે છે' એમ પાઠ કહેવો.
• વિવેચન-૪૫૯ :
આ સૂત્રનો સંબંધ આ છે – બીજા ઉદ્દેશામાં નાકાદિ જીવોની લેશ્યાની સંખ્યા, અલાબહત્પાદિ કહ્યા, અહીં તે તે લેશ્યા ઉપપાતફોમને પ્રાપ્ત નાકાદિને હોય છે, કે વિગ્રહગતિમાં પણ હોય છે, - એ અર્થને પ્રતિપાદન કરવા માટે પૂર્વે અન્ય નયાપેક્ષાથી નાકાદિરૂપ વ્યવહાર સંબંધે પુછે છે – પ્રશ્નણ સુગમ છે.
ગૌતમ! નૈરયિક જ નૈરયિકમાં ઉપજે, અનૈરયિક નહીં. કેમકે નારકાદિ ભવનો સંબંધ કરાવનાર આ જ છે, બીજું કંઈ નથી. નાકાયુ ઉદયમાં આવે ત્યારે નારકભવ હોય ઈત્યાદિ. તેથી નાકાદિના આયના ઉદ્યના પ્રથમ સમયે જ નાકાદિ૫ વ્યવહાર થાય. આ બાજુ સૂઝ નયનો મત છે - x • સ્વિયં જાણવો.
હવે નૈરયિકોમાં ઉદ્વર્તનાનું સૂત્ર કહે છે - આ સૂત્ર પણ રજુસૂત્ર નયના મતે જાણવું. તે આ રીતે - જ્યારે પરભવના આયુનો ઉદય થાય છે, ત્યારે જીવ ત્યાંથી ઉદ્વર્તે છે - તે ભવથી ભવાંતરમાં જાય છે. જે ભવનું આયુ ઉદયમાં આવ્યું હોય તે ભવરૂપે વ્યવહાર થાય છે. જેમ નારકાયુનો ઉદય થતાં ‘આ નારક છે' એવો વ્યવહાર થાય છે. તેથી નૈરયિકોથી અનૈરયિક જ ઉદ્વર્તે, નૈરયિક ન ઉદ્વર્તે. જ્યાં સુધી નારકાયનો ઉદય હોય, ત્યાં સુધી તે નૈરયિક જ છે, નાકભવથી મુક્ત નથી, પણ
જ્યારે પરભવના આયુનો ઉદય થાય ત્યારે નૈરયિક નથી, અનૈરયિક છે. તેથી કહ્યું કે અનૈરયિક ઉદ્વર્તે છે. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું.
હવે કૃષ્ણલેશ્યા સંબંધે ઉત્પતિ સ્ત્ર કહે છે – ‘' શબ્દથી પ્રશ્ન અર્થ કર્યો. નૂને - નિશ્ચિતુ, કૃષ્ણલેશ્યી નૈરયિક કૃષ્ણ લેચ્છી નૈરયિકમાં ઉત્પન્ન પામે, ઈત્યાદિ. એ જ અર્ચના નિશયને દઢ કરવા માટે પ્રકાાંતરથી પૂછે છે - જે લેશ્યાવાળો ઉત્પન્ન થાય તે જ લેશ્યાવાળો ઉદ્વ કે બીજી લેચ્છા પામીને ઉદ્વર્તે? ભગવંતે કહ્યું - 'હા' - અનુમત છે. મને એ અનુમત છે કે તે જ ઉપજે અને તે જ ઉદ્વર્તે. [પ્રશ્ન કૃણલેશ્યી નૈરયિક હોય તો તે કૃણાલેશ્યી નૈરયિકમાં જ કેમ ઉત્પન્ન થાય, બીજી