SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ 15-16 133 138 જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ સૂર્યકાંત પર્યત્ત તથા આવા પ્રકારના બીજા પણ છે તે પ્રજ્ઞાપના સૂત્ર મુજબ કહેવા. તે પર્યાપ્તા, અપર્યાપ્તા બે ભેદે છે. તેમાં જે અપર્યાપ્તા છે તે અસંપન્ન છે. તેમાં જે પયાિ છે તે વર્ણ-ગંધ-રસ-પર્શ આદેશથી હજારો વિધાનોથી સંખ્યાત લાખ યોનિ પ્રમુખ પર્યાપ્તિાની નિશ્રાએ પયતા વ્યકાંતે છે. જો એક હોય તો નિયમ અસંખ્યાતા. વ્યાખ્યા-કૃષ્ણમૃતિક, તે કાળી માટીરૂપ છે. એ રીતે નીલ-લોહિત-હારિદ્રશુક્લ જાણવા. પાંડુમૃતિકા, તે દેશ વિશેષમાં જે ધૂળરૂપ હોવાથી પાંડુ નામે પ્રસિદ્ધ છે. તદાત્મક જીવો પણ પાંડમૃતિકા કહેવાય છે. ‘પણગમૃતિકા' - નધાદિપૂરથી પ્લાવિત દેશમાં નોધાદિના પૂર જતાં જે ભૂમિમાં ગ્લણમૃદુ રૂપ કાદવાદિ તે પનકમૃતિકા છે. તદાત્મક જીવો પણ ભેદોપચારથી પનકમૃત્તિકા કહેવાય છે. - તે ખમ્બાદરપૃવીકાયિકો અનેકવિધ છે. તેમાં ચાલીશ મુખ્ય ભેદો કહ્યા. તેમાં વિશેષ ભેદોનો અર્થ આ છે - પૃથ્વી-નદીતટની માટીરૂપ. શર્કરા-કાંકરા, વાલુકા-રેતી, ઉપલ-ઢેફા, શિલા-મોટોપાષાણ, લવણ-મીઠું, ઊષ-ક્ષાર, વજ-હીર, સાસણ-પારો, પ્રવાલવિદ્યુમ, અભ્રવાલુકા-અભ્રપટલમિશ્ર રેતી, બાયસ્કાય-બાદર પૃથ્વીકાયમાં આ ભેદો છે, તે શેષ કહે છે. મણિવિઘાનાનિ-મણિના ભેદ બાદર પૃથ્વીકાયભેદપણે જાણવી. તે મણિવિધાન દશવિ છે. ગોમેક ઈત્યાદિ. અહીં પહેલી ગાથામાં પૃથ્વી આદિ ચૌદ ભેદો કહ્યા, બીજી ગાથામાં હરિતાલાદિ આઠ, ત્રીજી ગાથામાં ગોમેક્નકાદિ દશ, ચોથી ગાવામાં આઠ, સર્વ સંખ્યા ચાલીશ છે. - 4 - બાદર પૃથ્વીકાયિકો સંપથી બે ભેદે છે - પતિક અને અપતિક. તેમાં અપર્યાપ્તક સ્વયોગ્ય પર્યાતિ સાકલ્યથી અસંપાત અથવા સંપાત વિશિષ્ટ વણિિદ અનુપમત. તેથી વણદિ ભેદ વિવક્ષામાં કૃષ્ણ આદિ ભેદથી વ્યપદેશ કરવો શક્ય નથી. * X * તે અપર્યાતા ઉચ્છવાસ પયતિથી અપતિા જ મરે છે. તેથી વર્ણાદિ વિભાણ સ્પષ્ટ ન હોવાથી અસંપાત કહ્યા. - X - X - તેમાં જે પયતિક - પરિસમાપ્ત સમસ્ત સ્વયોગ્ય પતિઓ. તે વર્ણ-ગંધ-રસ-પર્શ ભેદ વિવાથી હજાર સંખ્યાથી ભેદો છે. વર્ણ-કૃષ્ણાદિ ભેદથી પાંચ, ગંધ-સુક્ષ્મી આદિ બે, રસતિકતાદિ પાંય, સ્પર્શ-મૃદુ આદિ આઠ. એકૈક વણદિમાં તારતમ્ય ભેદથી અનેક અવાંતર ભેદો છે. તેથી કહે છે - ભ્રમર, કોકીલ, કાજળ આદિમાં તરતમભાવથી કૃષ્ણ, કૃણતર, કૃણતમ ઈત્યાદિ રૂપે અનેક કૃષ્ણભેદો છે. આ પ્રમાણે નીલાદિ વર્ષમાં તથા ગંધ-સ-સ્પર્શમાં હજારો ભેદો થાય. એકેક વર્ણ-ગંધ-નસ-સ્પર્શમાં પૃવીકાયિકોની સંjતા યોનિ છે. વળી તે ત્રણ ભેદે છે - સચિત, અયિત અને મિશ્ર. વળી તે પ્રત્યેક ત્રણ ભેદે છે - શીત, ઉષ્ણ, શીતોષ્ણ. શીતાદિના પ્રત્યેકના તારતમ્ય ભેદથી અનેક ભેદવ છે. કેવળ એક વિશિષ્ટ વણદિયુક્ત સંખ્યાતીતા સ્વસ્થાને. વ્યક્તિભેદથી યોનિ-જાતિ અધિકૃત્ય એક જ યોનિ ગણાય છે. તેથી સંખ્યાત પૃથ્વીકાયિકોની લાખ યોનિ થાય છે. તે સૂક્ષ્મ બાદર ગત સર્વ સંખ્યાથી સાત [લાખ થાય છે. પર્યાપ્તાની નિશ્રાથી અપર્યાપ્તકો [17/12] ઉત્પન્ન થાય છે. એક પતિાની નિશ્રાએ નિયમા સંગાતીત અપર્યાપ્તકા. આ પ્રમાણે જે સૂમપૃથ્વીકાયિકોનો ગમ છે તે કહેવો. વિશેષ એ કે - લેશ્યાદ્વારમાં ચાર લેશ્યા કહેવી. કેમકે તેજલેશ્યા પણ સંભવે છે. તેથી કહે છે - વ્યંતરાદિ ઈશાનાંત દેવો ભવન-વિમાનાદિમાં અતિ મૂછથિી પોતાના રન, કુંડલાદિમાં ઉત્પન્ન થાય છે. તે તેજલેશ્યાવાનું પણ હોય છે. જે લેસ્થામાં મરે છે, આગળ તે હૈયામાં જ ઉપજે છે. પછી કેટલોક કાળ અપર્યાપ્તાવસ્થામાં તેજલેશ્યાવાળા પણ આવે, તેથી ચાર લેશ્યા કહી. આહાર નિયમથી છ દિશામાંથી કેમકે બાદરો લોક મળે જ ઉપપાત પામે છે. ઉપપાત દેવોમાં પણ થાય. સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી 22,000 વર્ષ. આગતિ ગણ છે. ગતિ બે પૂર્વવતુ. પ્રત્યેક શરીરી અસંખ્યાતા કહ્યા. - X - X - હવે અપ્રકાયિકોને કહે છે - * સૂત્ર-૧૭ - તે પ્રકાયિકો કેટલાં છે ? બે ભેદે - સૂક્ષ્મ અને ભાદર, સૂક્ષ્મ અકાયિક બે ભેદ - યતા અને અપયા . ભગવન! તે જીવોને કેટલા શરીરો કહ્યા છે? ગૌતમ . ઔદાકિ, વૈજસ, કામણ. સૂક્ષ્મ પૃવીકાયિકવવું કહેવું. વિશેષ આ - પ્તિબુક સંસ્થિત છે. બાકી પૂર્વવત ચાવત દ્વિગતિ, દ્વિઆગતિ, પરિત, અસંખ્યાત કહ્યા. આ સૂક્ષ્મ કાયિક. * વિવેચન-૧૩ - અકાયિકો બે ભેદે - સૂક્ષ્મ અને બાદર. તેમાં સૂક્ષ્મ સર્વ લોક વ્યાપી છે, બાદર ઘનોદયાદિભાવી છે. શબ્દ વગત ભેદ સૂચક. સૂમ પૃથ્વીકાયિકવતું સંપૂર્ણ કહેવું. માત્ર સંસ્થાન દ્વારાં ભેદ બતાવ્યો છે. * સૂત્ર-૧૮ : તે બાદર અપ્રકાયિક શું છે ? અનેકવિધ કહ્યા, તે આ - ઓસ, હીમ યાવતુ આવા પ્રકારના અન્ય. તે સંક્ષેપથી બે ભેદ - યતિા અને અપતિા . બધું પૂર્વવતું. વિરોષ એ * સ્ટિબુક સંસ્થાન છે. લેયાચાર, આહાર નિયમ છે દિશાથી, ઉપપાત-તિર્યચ, મનુષ્ય, દેવોથી. સ્થિતિ-જઘન્ય અંતર્મુહુd, ઉત્કૃષ્ટ 9ooo વર્ષ. બાકી બધું બાદર પૃથ્વીકાચિકવત જાણવું. વાવ બે ગતિ, ત્રણ આગતિ, પરિત, અસંખ્યાત, હે આયુષ્યમાન શ્રમણ ! કહેલ છે. તે ભાદર અકાયિક કહ્યા * વિવેચન-૧૮ : તે બાદર અકાયિકો અનેક ભેદે છે. તે આ - ઓસ, હિમ, મહિકા, કરણ, હરતનું શુદ્ધોદક, શીતોદક, ખટ્ટોદક, ક્ષારોદક, અશ્લોદક, લવણોદક, વરુણોદક, ક્ષીરોદક, ક્ષોદોદક, સોદક. તેવા પ્રકારના જે બીજા છે તે. તે સંડ્રોપથી બે ભેદે છે - પર્યાપ્તક અને અપયતક. તેમાં જે અપયતકો છે, તે વર્ણ-ગંધરસ-પર્શ આદેશથી હજારો ભેદથી સંખ્યાતી યોનિપ્રમુખ લાખ, પયાની નિશ્રામો અપયપ્તિા યુક્રમે છે.
SR No.009008
Book TitleAgam Satik Part 17 RaiPaseniya Jivabhigam Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy