________________
દ્વાર ૨૪
૩
(૫) બાદર કાળ પુદ્ગલપરાવર્ત - એક જીવ જેટલા કાળમાં ૧ ઉત્સર્પિણી - અવસર્પિણીના બધા સમયોમાં મરે તેટલો કાળ તે એક બા. કાળ પુદ્ગલપરાવર્ત.
(૬) સૂક્ષ્મ કાળ પુદ્ગલપરાવર્ત - એક જીવ જેટલા કાળમાં એક
ઉત્સર્પિણી - અવસર્પિણીના બધા સમયોમાં ક્રમસર મરે તેટલો કાળ તે
પ્રદેશબંધના સ્વામી
૧ સૂક્ષ્મ કાળ પુદ્ગલપરાવર્ત.
(૭) બા. ભાવ પુદ્ગલપરાવર્ત એક જીવ જેટલા કાળમાં સબંધના અસં૰ લોકાકાશપ્રદેશ પ્રમાણ બધા અધ્યવસાયસ્થાનોને સ્પર્શીને
મરે તેટલો કાળ તે એક બાદર ભાવ પુદ્ગલપરાવર્ત.
(૮) સૂ. ભાવ પુદ્ગલપરાવર્ત - એક જીવ જેટલા કાળમાં રસબંધના બધા અધ્યવસાયસ્થાનોને ક્રમસર સ્પર્શીને મરે તેટલો કાળ તે
એક સૂ. ભાવ પુદ્ગલપરાવર્ત.
અથવા
(૭) બા. ભાવ પુદ્ગલપરાવર્ત - ૫ વર્ણ, ૨ ગંઘ, ૫ રસ, ૮ સ્પર્શ, અગુરુલઘુ, ગુરુલઘુ-આ ૨૨ ભેદે એક જીવ જેટલા કાળે સર્વ પુદ્ગલોને સ્પર્શે તેટલો કાળ તે એક બા. ભાવ પુદ્ગલપરાવર્ત્ત.
(૮) સૂ. ભાવ પુદ્ગલપરાવર્ત - ઉપર કહેલા ૨૨ માંથી એકેકપણે એક જીવ જેટલા કાળે સર્વ પુદ્ગલોને સ્પર્શે તેટલો કાળ તે ૧ સૂ. ભાવ પુલપરવર્ત.
દ્વાર ૨૪ - પ્રદેશબંધના સ્વામી
ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામી
અલ્પતર પ્રકૃતિનો બંધક, ઉત્કૃષ્ટ યોગવાળો, પર્યા સંજ્ઞી જીવ ઉ૰ પ્રદેશબંધ કરે.
ગુણાતિમાં
૪
(૧) આયુ
(૧-૧૭)
(૧૮-૨૧)
સંજ્ઞી જીવો.
(૨) મોહ૦ - ૧,૪,૫,૬,૭,૮,૯ ગુણ૦ વાળા ઉ૦ યોગવાળા ૭ ના
બંઘક પર્યા સંજ્ઞી જીવો.
-
(૩-૮) શેષ ૬ પર્યા સંજ્ઞી જીવો. ઉત્તરપ્રકૃતિમાંપ્રકૃતિ
(૨૨-૨૫)
(૨૬)
(૨૭)
(૨૮)
(૨૯)
(30)
(૩૧)
-
(૩૨-૩૩)
ઉત્તરપ્રકૃતિમાં ઉ પ્રદેશબંધના સ્વામી
૧,૪,૫,૬,૭ ગુણ૦ વાળા ઉ યોગવાળા પર્યા
જ્ઞાના૦ ૫, દર્શના૦ ૪, અંતરાય ૫, સાતા, યશ, ઉરા = ૧૭.
પ્રત્યાહ ૪.
પુ॰ વેદ.
સં ક્રોધ.
.
અપ્રત્યા૦ ૪.
૧૦મા ગુણ૦ વાળા ઉ૦ યોગવાળા ૬ ના બંધક
૨૦ મા.
સં માયા.
સં લોભ.
સાતા.
ઉ૦ પ્રદેશબંધના સ્વામી
૧૦મા ગુણ૦ વાળા ઉ યોગવાળા ૬ ના
બંધક પર્યા. સંજ્ઞી જીવો.
૯/૧ ગુણવાળા ઉ યોગી જીવો.
૯/૨ ગુણવાળા ઉ યોગી જીવો.
૯/૩ ગુણવાળા ઉ યોગી જીવો.
૯/૪ ગુણવાળા ઉ યોગી જીવો.
૯/૫ ગુણવાળા ઉ યોગી જીવો. સમ્યગ્દષ્ટિ કે મિથ્યાર્દષ્ટિ ઉ યોગી ૭ નો બંધક. દેવાયુ, મનુ॰ આયુ. સમ્યગ્દષ્ટિ કે મિથ્યાર્દષ્ટિ ઉ યોગી ૮ વો બંધક.
૪થા ગુણ વાળા ૩૦ યોગવાળા ૭ ના
બંધક પર્યા. સંજ્ઞી જીવો.
૫મા ગુણ વાળા ઉ૦ યોગવાળા ૭ વા
બંધક પર્યા. સંજ્ઞી જીવો.
– ૨જા ગુણઠાણે ઉ૦ યોગ ન હોય. ૩જા ગુણઠાણે આયુ ન બંધાય. તેથી ૨જુ-જુ ગુણઠાણુ અહીં લીધું નથી.