________________
પક
૨ ઠા.
,
છે
ત્ર
૧,૨,૩,૪ દાણીયો સ
կա હોય તેવા બધા પરમાણુની બીજી વર્ગણા. તેના કરતા ૨ રસના અવિભાગ અધિક હોય તેવા બધા પરમાણુની ત્રીજી વણા. એમ નિરંતર ૧-૧ રસના અવિભાગ ની વૃદ્ધિ સિદ્ધના અનંતમા ભાગ અને અભવ્ય કરતા અનંતગુણ રસના અવિભાગ સુધી જાણવી. તેટલા તેટલા રસના અવિભાગવાળા બધા પરમાણુની તે તે વર્ગણા જાણવી. આ બધી વર્ગણાના સમુદાયને ૧ સ્પર્ધક કહેવાય. ત્યાર પછી સર્વજીવ કરતા અનંતગુણ રસના અવિભાગનું અંતર પડે. પછી રજુ સ્પર્ધક શરુ થાય. રજા સ્પર્ધકની જઘન્ય વર્ગણામાં ૧લા સ્પર્ધકની ઉ વર્ગણાના રસના અવિભાગ + સર્વ જીવ કરતા અનંતગુણ રસના અવિભાગ હોય. પછી રસના અવિભાગની એકોત્તર વૃદ્ધિ કહેવી. ચાવત્ સિદ્ધનો અનંતમો ભાગ અને અભવ્ય કરતા અનંતગુણ. આ બધી વર્ગણાઓનો સમુદાય તે બીજુ સ્પર્ધક. ત્યાર પછી સર્વ જીવ કરતા અનંતગુણ રસના અવિભાગનું અંતર પડે. પછી ત્રીજુ સ્પર્ધક શરુ થાય. આમ અનંતા રસસ્પર્ધક થાય.
શુભ-અશુભ પ્રકૃતિઓનો ૧ કાળ થી ૪ ઠા. રસ | લિંમડાનો | શેરડીનો રસ અશુભ | શુભ
પ્રકૃતિનો રસ પ્રકૃતિનો રસ સહજ.
૧ ઠાણીયો. |૧ ઠાણીયો. બે ભાગ કરી એક ભાગ ઉકાળે ૨ ઠાણીયો. [૨ ઠાણીયો. અને એક ભાગ રહે તે. ત્રણ ભાગ કરી બે ભાગ ઉકાળે 3 ઠાણીયો. 13 ઠાણીયો. અને એક ભાગ રહે છે. ચાર ભાગ કરી ત્રણ ભાગ ઉકાળે | ૪ ઠાણીયો. |૪ ઠાણીયો. અને એક ભાગ રહે તે.
લીમડાના ૪ પ્રકારના રસની જેમ અશુભ પ્રકૃતિઓનો ૧ થી ૪ ઠા રસ હોય છે.
શેરડીના ૪ પ્રકારના રસની જેમ શુભ પ્રકૃતિઓનો ૧ થી ૪ ઠા
શુભાશુભ પ્રકૃતિનો રસ રસ હોય છે.
શુભ પ્રકૃતિઓનો એક ઠાo રસ ન બંધાય.
કેવળજ્ઞાનાo સિવાય જ્ઞાનાo ૪, કેવળદર્શના સિવાય દર્શનાo 3, સંe ૪, ૫૦ વેદ, અંતરાય ૫ = ૧૭ પ્રકૃતિઓનો ૧,૨,૩,૪ ઠાo રસ બંધાય.
શેષ ૧૦૩ પ્રકૃતિઓનો ૨,૩,૪ ઠાo રસ બંધાય. કષાય
અશુભપ્રકૃતિનો શુભાપકૃતિનો
રસબંધ રસબંધ | પર્વતમાં રેખા સમાન અનંતા કષાયથી. | ૪ ઠા. | ભૂમિમાં રેખા સમાન અપ્રત્યા કષાયથી.'
૩ ઠાo. રેતીમાં રેખા સમાન પ્રત્યા કષાયથી.
૪ ઠા. પાણીમાં રેખા સમાન સંo કષાયથી. ૧૭ પ્રકૃતિનો ૪ ઠા.
૧ ઠા, શેષ પ્રકૃતિનો
૨ ઠા . | |પ્રકૃતિ
તીવ રસબંધ મંદ રસબંધ ૮૨ અશુભ પ્રકૃતિનો.
સંક્લેશથી. વિશુદ્ધિથી. |૪ર શુભ પ્રકૃતિઓનો.
વિશુદ્ધિથી. સંક્લેશથી. સંક્લેશ = કષાયોનો તીવ્ર ઉદય, વિશુદ્ધિ = કષાયોની મંદતા.
+ સર્વઘાતી ૨૦ પ્રકૃતિના ૨,૩,૪ ઠાo સવાળા રસસ્પર્ધકો સર્વઘાતી છે. દેશઘાતી ર૫ પ્રકૃતિના ૧ કાવ્ય રસવાળા રસપર્ધકો બધા દેશઘાતી છે, ૨ ઠા રસવાળા રસપર્ધકો કેટલાક દેશઘાતી છે અને કેટલાક સર્વઘાતી છે, ૩,૪ ઠા) રસવાળા રસસ્પર્ધકો બધા સર્વઘાતી છે.
+ સર્વઘાતી રસપર્ઘકો સ્વરૂપથી તાંબાના વાસણની જેમ છિદ્રરહિત હોય છે, ઘીની જેમ અતિસ્નિગ્ધ હોય છે, દ્રાક્ષની જેમ પાતળા પ્રદેશોથી પુષ્ટ હોય છે અને સ્ફટીકની જેમ અતિનિર્મળ હોય છે. દેશઘાતી