SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ પ્રકૃતિઓનો સતત બંધકાળ |૧-૪ (૧૭-૪૧) પહેલા વિના પાંચ સંઘ, પહેલા વિના પાંચ સંસ્થાન, કુખગતિ, અનંતા ૪, મિથ્યા, દુર્ભાગ-3, થિણદ્ધિ-૩, નીચ૦, નપું૦, સ્ત્રી = ૨૫ :- ૧૩૨ સાગરો૦ ૫-૭ પામી ૪ ૫લ્યો આયુ વાળો દેવ થાય. ત્યાંથી સમ્યક્ત્વથી પડ્યા વિના મનુમાં આવી દીક્ષા પાળી મા ત્રૈવેયકમાં ૩૧ સાગરો આયુ વાળો દેવ થાય. અંતર્મુહૂર્ત બાદ મિથ્યાત્વ પામે. ત્યાં ભવને લીધે આ પ્રકૃતિ ન બાંધે. છેલ્લા અંતર્મુહૂર્તમાં સમ્યક્ત્વ પામી મનુમાં આવી દીક્ષા પાળી બે વાર વિજયાદિ વિમાનમાં જઈ ૬૬ સાગરો પૂરા કરે. પછી મનુ॰ માં આવી અંતર્મુહૂર્ત સુધી ૩જુ ગુણઠાણુ અનુભવી 3 વાર અચ્યુતમાં જઈ ૬૬ સાગરો પૂરા કરે. ત્યાં સુધી ન બાંધે. પછી બાંધે. ૮-૧૧ ૫૩ કોઈ જીવ દીક્ષા પાળી બે વાર વિજયાદિ વિમાનમાં જઈ ૬૬ સાગરો પૂરા કરે. પછી મનુમાં અંતર્મુહૂર્ત સુધી ૩જુ ગુણઠાણુ અનુભવે. પછી 3 વાર અચ્યુતમાં જઈ ૬૬ સાગરો પૂરા કરે. ત્યાં સુધી ન બાંધે. પછી બાંધે. ૭૩ અધુવબંધી પ્રકૃતિઓનો જ૦-ઉ૦ સતત બંધકાળ પ્રકૃતિઓ ઉ૦ સતત બંધકાળ જ સતત બંધકાળ ૧ સમય. (પરાવર્તમાન હોવાથી) દેવ ૨. à૦ ૨ = ૪. તિ ૨. વીરા = ૩. ૧ સમય. (પરાવર્તમાન હોવાથી) આયુ૦ ૪ = ૪. | ઔદા॰ શરીર = ૧. ૧૨ 93 સાતા = ૧. ૧૪-૨૦ પરા૦, ઉછળ, ૩ પલ્યો૦ સુધી યુગલિકને. તેઉ વાઉની કાયસ્થિતિ પ્રમાણ અસંખ્યકાળ. અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્ત. અસં પુદ્ગલ પરાવર્ત ૧ રામય. (પરાવર્તમાન હોવાથી)| દેશોન પૂર્વ ક્રોડ વર્ષ. ૧ સમય. (પરાવર્તમાન હોવાથી) ૧૮૫ સાગરો + ૪ ૧ સમય. (પરાવર્તમાન ૫૪ પ્રકૃતિઓ પંરો, ત્રા ૪ = ૭. ૨૧-૨૭ સુખગતિ, પુવેદ, સુભગ ૩, ઉચ્ચ, ૧૯ સંસ્થાન = ૭. ૨૮-૬૮ કુખગતિ,જાતિ૦ ૪, પહેલા સિવાયના ૫ સંઘ, પહેલા સિવાયના ૫ સંસ્થાન, આહા૦ ૨, નરક૦ ૨, ઉધોત ૨, સ્થિર, શુભ, યશ, સ્થાવર-૧૦, ૫૦, સ્ત્રી, હાસ્ય, રતિ, શોક, અરતિ, અસાતા = ૪૧ ૬૯-૭૩ મનુ૦ ૨, ૧૯ સંઘ, ઔદા અંગો, જિન=૫. ઉ સતત બંધકાળ પલ્યો૦ + મનુ ભવો હોવાથી) (સ્થાવર-૪ વગેરેના અબંધકાળની જેમ) ૧૩૨ સાગરો. (દુર્ભાગ-૩ વગેરેના અબંધકાળની જેમ) અંતર્મુહૂર્ત. દ્વાર ૨૧ રસબંધ ૩૩ સાગરો. જ સતત બંધકાળ ૧ સમય. (પરાવર્તમાન હોવાથી) ૧ સમય. અંતર્મુહૂર્ત. દ્વાર ૨૧ રસબંધ આત્મા ઉપર લાગેલા કર્મના દરેક પરમાણુમાં રહેલા રસને કેવળજ્ઞાનથી છેદતા જેના બે વિભાગ ન થાય તેવો જે રસનો અંશ તે રસનો અવિભાગ કે રસાણુ કહેવાય. સર્વજઘન્યરસવાળા પરમાણુમાં પણ આવા સર્વ જીવ કરતા અનંતગુણ રસના અવિભાગ હોય છે. તેટલા રસના અવિભાગવાળા બધા પરમાણુની એક વર્ગણા. તેના કરતા ૧ રસનો અવિભાગ અધિક
SR No.008986
Book TitlePadartha Prakasha Part 06
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size394 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy