________________
事
વગેરે. તેવુ બહુલજળ વાપરવાથી તિવિહાર ઉપવાસાદિના પચ્ચક્ખાણનો ભંગ ન થાય.
(૨૧) સિન્થેણ વા સિત્ય - દાણો. તે સહિત જળ તે સિન્થે
=
જળ. રંધાયેલો દાણો રહી ગયો હોય તેવું ઓસામણ વગેરે પાણી, તલનું ઘોવણ, ચોખાનું ઘોવણ, મદિરાદિ બનાવવા માટે પલાળેલા લોટનું કોહલ્લા પહેલાનું પાણી, લોટથી ખરડાયેલા હાથથી ધોયેલા ભાજન વગેરેનું પાણી વગેરે વાપરે તો પણ તિવિહાર ઉપવાસાદિના પ્રચક્ખાણનો ભંગ ન થાય.
(૨૨) સત્થેણ વા ઉપર મુજબનું પાણી જો વાદિથી ગાળેલુ હોય તો તે વાપરતા પણ વિહાર ઉપવાસાદિના પ્રચક્ખાણનો ભંગ ન થાય.
દ્વાર પમ્ - વિગઈ ૧૦
જેને વાપરવાથી ઈંદ્રિયને તથા ચિત્તને વિકાર ઉત્પન્ન થાય તે વિગઈ કહેવાય. તેમાં છ સામાન્ય વિગઈ છે અને ચાર મહાવિગઈ છે.
નં. વિગઈનું પ્રકાર
નામ
૧. | દુધ |ર. | હીં
3.
धी
૪.૫ તેલ
૫.| ગોળ ૬.૧ પક્વાન્ન
To bo
૧
૨
ર
પિંગોળ વગોળ
ઘીમાં તેલમાં
તળેલું તળેલું
D. ઉંટડીના દુધમાંથી દહીં, ઘી અને માખણ બનતા નથી.
3
GE
૪
-0
ગાયનું ભેંસનું બકરીનું ઘેટીનું ઉટડીનું ઘેટીનું ગાયનું ભેંસનું બકરીનું ગાયનું ભેંસનું બકરીનું ઘેટીનું તલનું સરસવનું અળસીનું સુંબીનાં
-0
ઘાસનું
૫
નં. વિગઈનું પ્રકાર
નામ
૭. મ
૮.| માિ
૯.| માંસ ૧૦૬ માખણ
૩ કુંતિયાનું
ર
3
૪
૧
ર.
3.
૪.
૫.
ર
-
3
માખીઓનું ભમરીઓનું
કાષ્ઠની પિષ્ટની
૪
(વનસ્પતિની) (લોટની) જલચરનું સ્થલચરનું ખેચરનું ગાયનું ભેંસનું બકરીનું ઘેટીનું
ચારે મહાવિગઈમાં સરખા વર્ણવાળા અસંખ્ય જીવો ઉત્પન્ન થાય છે, માંસમાં નિગોઠના અનંત જીવોની ઉત્પત્તિ છે. માટે સર્વથા ત્યાજ્ય છે. છ વિગઈઓ વિકાર કરનારી હોવાથી તેનો પણ યથાર્થાક્ત ત્યાગ કરવો.
દ્વાર વ્ડ - નીવિયાતા ૩૦
અન્ય દ્રવ્યથી હણાયેલી વિગઈને નીવિયાતુ કહેવાય છે. છ વિગઈના દરેકના ૫-૫ નીવિયાતા છે, એટલે કુલ ૩૦ નીવિયાતા છે. દુધના નીવિયાતા ૫
૫
૧. પયઃશાટી - દ્રાક્ષ ર્સાહત રાંધેલ દુધ તે (પ્રાયઃ બાસુંદી). એકલા દુધને ઉકાળીને બનાવેલ બાસુંદી નીવિયાતી નથી.
ખીર ઘણા ચોખા વગેરે હિત રાંધેલ દુધ તે.
પેયા
અલ્પ ચોખા વગેરે સહિત રાંધેલ દૂધ તે (પ્રાયઃ દુધપાક). અવલહિકા ચોખાના લોટ સહિત રાંધેલ દુધ તે.
દુગ્ધાટી - કાંજી વગેરે ખાટા પદાર્થો સહિત રાંધેલ દુધ તે. કેટલાક દુગ્ધાટીના સ્થાને બર્બાહેકા કહે છે જે પ્રાયઃ તાજી વીઆયેલી ભેંસના દુધમાંથી બનાવાય છે અને તે ‘બળી’ કહેવાય છે. ઘીના નીવિયાતા - ૫
૧. નિર્ભજન - પક્વાન્ન તળ્યા બાદ વધેલુ-બળેલુ ધી.
૧. જંગલમાં ઉત્પન્ન થતા ક્ષુદ્ર જંતુઓ
7. ઉંટડીના દુધમાંથી દહી, ઘી અને માખણ બનતા નથી.
૮૦