________________
વેઈયબદ્ધ ભયંત, ભય ગારવ મિત્ત કારણા વિત્તું |
પડણીય ટુટ્યું જઅ, સઢ હીલિઅ વિપ્પલઉ-ચિયયં ||૪|| વેદિકાબદ્ધ, ભજંત, ભય, ગારવ, મિત્ર, કારણ, સ્તન્ય, પ્રત્યનીક, રુષ્ટ, ર્જિત, શઠ, હીલિત, વિર્ધારકુંચિત. ૨૪
દિહિ ં સિંગ, કર તોઅણ અણદ્ધણાલિ ૢ | ઊભું ઉત્તરપૂલિઅ, મૂરું ઢઢર યુલિયં ચ ારપા દૃષ્ટાદષ્ટ, શૃંગ, કર, કરમોચન, આશ્લિષ્ટ-અશ્લિષ્ટ, ઊન, ઉત્તરચૂડ, મૂડ, ઢાર, ચુલિક એ ૩ર દોષ છે. ૨૫ બત્તીસોસ-પરસુ ં, કિઈકમાંં જો પઉંજઈ ગુરૂણ | સો પાવઈ નિવ્વાણું, અચરેણ વિમાણવાસં વા ||રા
જે ૩ર દોષ રહિત વંદન ગુરુને કરે છે તે શીઘ મોક્ષ પામે છે અથવા વિમાનવાસ પામે છે. ૨૬
ઈહ છચ્ચ ગુણા વિણઓવચાર માણાઈભંગ ગુરુપૂ | તિત્શયરાણ ય આણા, સુઅધમ્મારાહણા કિરિયા ||ર||
અહીં વનમાં ૬ ગુણ છે - વિનયોપચાર, માનાદિ ભંગ, ગુરુપૂજા, તીર્થંકરની આજ્ઞાનું આરાધન, શ્રુતધર્મારાધના, ક્રિયા (મોક્ષ). ૨૭ ગુરુગુણજુાં તુ ગુરું, ઠાવા અહવ તત્વ અકખાઈ | અહવા નાણાઈ-તિમં, વિજ સખ્ખું ગુરુઅભાવે ||રા
સાક્ષાત્ ગુરુના અભાવમાં ગુરુગુણથી યુક્ત ગુરુની સ્થાપના કરવી, અથવા ત્યાં અક્ષાદિમાં સ્થાપના કરવી અથવા જ્ઞાનાદિ ત્રણ (ના ઉપકરણો)
સ્થાપવા. ૨૮
અખે વરાડએ વા, કટ્સે પુત્થ અ ચિત્તકક્મે અ | સભ્ભાવમસળ્યાવં, ગુરુઠવણા-ઈત્તરાવકહા ||રહ્યા
અક્ષમાં, કોડામાં, કાષ્ઠની મૂર્તિમાં, લેપ્ચકર્મમાં, ચિત્રકર્મમાં, સદ્ભાવ અને અસદ્ભાવ, ઈત્વર કથિત અને યાવથિત ગુરુસ્થાપના કરવી. ૨૯
૬૧
ગુરુવિરહીમ ઠવણા, ગુરૂવએસોવ ંસણથં ચ । જિવિરહીમ જિર્ણાબબ સેવણા-મંતણે સહસં ||૩||
ગુરુના વિરહમાં ગુરુનો ઉપદેશ દેખાડવા સ્થાપના કરાય છે. જેમ જિનેશ્વરના વિરહમાં જિર્નાબબની સેવના, આમંત્રણ સફળ થાય છે, તેમ ગુરુસ્થાપના પણ સફળ છે. ૩૦
દિસિ ગુરુગૃહો ઈહ, અહુટ્ન તેરસ કરે સપરપપ્પુ | અણણુન્નાયસ્સ સયા, ન કúએ તત્થ પવિસેઉં ||૩૧||
ગુરુથી ચારે દિશામાં સ્વપક્ષે સાડા ત્રણ હાથ અને પરપક્ષે તેર હાથનો અવગ્રહ છે. તે અવગ્રહમાં અનુજ્ઞા વિના પ્રવેશ કરવો ન કલ્પે. ૩૧ પણ તિગ બારસ દુગ તિગ, ચઉંરો છઠ્ઠાણ પય ઈગુણતીસં। ગુણતીસ સેસ આવસયાઈ સવ્વપય અડવન્ના ||૩||
૫, ૩, ૧૨, ૨, ૩, ૪ એમ ૬ સ્થાનના પદ ર૯ છે. શેષ આર્વાસયાએ વગેરે ર૯ પદ છે. એમ સર્વ પદ ૫૮ છે. ૩ર ઈચ્છા ય અણુન્નુવણા, અવ્વાબાર્હ ચ જત્ત જવણા ય | અવરાહ-ખામણા વિ ય, વંઠણ-હાયસ્સ છઠ્ઠાણા ||33||
ઈચ્છા, અનુજ્ઞા, અવ્યાબાધ, યાત્રા, ચાપના, અપરાધક્ષમાપના એ વંદન કરનારના ૬ સ્થાન છે. ૩૩
છદેણ-ભુજાણામિ, તત્ત તુપિ વટ્ટએ એવું અહર્ભાવ ખામેમિ તુમ, વયણા વંદરિહસ્સ ||૩૪||
છંદેણ, અણુજામિ, તÉત્ત, તુર્ભાપ વટ્ટએ, એવું, અહર્ભાવ ખામિ તુમ - એ વંદનીયના વચનો છે. ૩૪
પુરઓ પદ્માસન્ને, ગંતા ચિટ્ઠણ નિસીઅણા-યમણે । આલોયણ પડિસણણે, પુવ્વા-લવણે અ આલોએ ||૩૫)
આગળ, બાજુમાં, પાછળ નજીકમાં ચાલવું, ઉભા રહેવું, બેસવું, આચમન, આલોચન, અતિશ્રવણ, પૂર્વાલાપન, પૂર્વાલોચન. ૩૫
૬