________________
નવમામાં તીર્થોધતિ વીરપ્રભુની સ્તુતિ છે. દશમામાં ગિરનાર તીર્થની સ્તુતિ છે, અગ્યારમામાં અષ્ટાપદિ તીર્થોની સ્તુતિ છે, બારમામાં સભ્યષ્ટિ દેવોનું સ્મરણ છે. ૪૫
નવ હગારા ઇહ લવત્થરાિિત્તમાઇઅણુસારા | િિત્ત સુય-પરંપરયા, બીઓ દસમો ઇગારસમો ।।૪૬।।
અહીં ૯ અધિકાર લલિર્તાવસ્તરા ટીકાને અનુસારે છે. બીજો, દશમો અને અગ્યારમો - એ ત્રણ અધિકાર શ્રુતપરંપરાથી જાણવા. ૪૬ આવસ્મય-સુણીએ, ણિાં સેસયા હેિચ્છાએ | તેણે તિા વિ, હિગારા સુયમયા રોવ ||૪૭ ||
આવશ્યક ચૂર્ણિમાં જે કહ્યું છે કે ‘બાકીના અધિકારો ઈચ્છા પ્રમાણે' તેથી ગિરનાર વગેરે અધિકારો પણ શ્રુતસમ્મત જ છે. ૪૭
બીઓ સુયત્થયાઈ, અત્થઓ વત્તિઓ હિં ચેવ | સત્યયંતે પઢિઓ, દવારિહ-વરિ પયત્નો ||૪૮||
બીજો અધિકાર શ્રુતસ્તવની આદિમાં અર્થથી કહ્યો છે, તે નમ્રુત્યુણને અંતે દ્રજિતની વંઠનાના સમયે કહ્યો છે, તેનો અર્થ સ્પષ્ટ છે. ૪૮ અસઢાઈજ્ઞણવ, ગીઅત્ય-અવારિ તિ મઝત્થા | આયરણા વિ હું આર્થાત્ત વયણઓ સુબહુ મતિ ||૪૯||
અશઠ આચાર્યોએ આચરેલ, નિર્દોષ અને ગીતાર્થોએ નહીં અટકાવેલ આચરણાને મધ્યસ્થ પુરુષો ‘આચરણા પણ પ્રભુની આજ્ઞા છે' એ વચનથી બહુમાનપૂર્વક આદરે છે. ૪૯
ચઉ વંણિ જિણ મુર્માણ, સુય સિદ્ધા ઇહ સુરાઈ સર્રાણા | ચહ જિણા નામ ઠવણ ઠત્વ ભાવ જિણ-ભેએણં ૫૦ ||
ચાર પંનીય છે - જિનેશ્વર ભગવંત, સાધુ મહારાજ, શ્રુતજ્ઞાન, સિદ્ધ ભગવંત. શાસનદેવતા સ્મરણીય છે. જિનેશ્વરો ચાર પ્રકારના છે - નાર્માજન, સ્થાપıજન, દ્રજિત, ભાર્વાજનના ભેદથી. ૫૦
33
નાર્માજણા જિણનામા, ઠવણજણા પુણ જિણિદડિમાઓ । દજિણા જિણજીવા, ભાવજણા સમવસરણત્યા ||૫૧ ||
નામ જિન એટલે જિનેશ્વર ભગવંતના નામ, સ્થાપનજિન એટલે જિનેશ્વર ભગવંતની પ્રતિમાઓ, દ્રર્વાજન એટલે જિનેશ્વર ભગવંતના જીવો, ભાર્વાજન એટલે સમવસરણમાં રહેલા જિનેશ્વર ભગવંત. ૫૧ હગય-જિણ-પઢમથુઇ, બીયા સવ્વાણ તઈઅ નાણસ્સ | વૈયાવચગરાણં, ઉવઓગસ્થં ચઉત્થથુઈ પર ||
પહેલી થોય અમુક ખાસ જિનેશ્વર ભગવંતની હોય, બીજી થોય સર્વ જિનેશ્વર ભગવંતની હોય, ત્રીજી થોય જ્ઞાનની હોય, ચોથી થોય વૈયાવચ્ચ કરનારા શાસનદેવતાના ઉપયોગ માટે હોય છે.પર ||
પાવખવણત્વ ઈરિઆઇ, વંઠણર્વોત્તઆઇ છ નિમિત્તા | પવયણ-સુર-સરણથં, ઉસ્સગ્ગો ઇઅ નિમિત્ત· ||૫૩|| પાપનો ક્ષય કરવા માટે ઈરિયાવહી પડિક્કમવી, વંઠણર્વોત્તયાએ વગેરે છ નિમિત્તો, શાસન દેવતાના સ્મરણ માટે કાઉસ્સગ્ગ-એ આઠ નિમિત્ત છે. ૫૩
ચઉ તસ્સ ઉત્તરીકરણ- પમુહ સદ્ધાઈઆ ય પણ હેઊ |
વૈયાવચગરત્તાઇ તિત્તિ ઈઅ હેઉ બારસનું ||૫૪||
તસ્સ ઉત્તરીકરણ વગેરે ચાર, શ્રદ્ધા વગેરે પાંચ અને વૈયાવૃત્ત્વકત્વ વગેરે ત્રણ - એમ બાર હેતુ છે. ૫૪
અન્નત્થયાઈ બારસ, અગારા એવમાઈયા ચઉરો | અગણી-ણિદિછિંદણ-બોહિ-ખોભાઈ ડક્કો ય ||૫૫||
અન્નત્ય વગેરે બાર આગાર છે, એવમાઈહિંથી ચાર આગાર છે ગ્નિ, પંચેન્દ્રિયનું આડા ઉતરવું, ચોર-સ્વરાષ્ટ્ર-પરરાષ્ટ્રનો ક્ષોભ અને સર્પ. ૫૫
ઘોડગ લય ખંભાઈ, માલુદ્દી નિઅલ સબ્બરે સ્ખલણ વહૂ | લંબુત્તર થણ સંજઈ, ભમુહંલ વાયસ કવિઝ્હો ||પ||
૩૪