________________
છે
શ્રીચૈત્યવંદનભાષ્ય
(મૂળ ગાથા અને ગાથાર્થ) વંતુ વણજે, સર્વે ચિઇjઠણાઈવચાર | બહુ-વિત્તિ-ભાસ-ચુણી-સુયાણસારેણ ગુચ્છામ ||૧||
વંદન કરવા યોગ્ય સર્વેને વંદન કરીને અનેક ટીકાઓ, ભાષ્યો, ચૂર્ણ અને સૂત્રોને અનુસાર ચૈત્યવંદનાઠે સુવિચાર હું કહીશ. ૧
દહતિગ-હેગમ-પણાં, દુઠિસ-તિહુગહ-તિહા 6 વંદણયા | Íણવાય-નમુક્કારા, વત્તા સોલ-સય-સીયાલા //ર |
દશ ત્રિક, પાંય ભગમ, બે દિશી, ત્રણ પ્રકારના અવગ્રહ, ત્રણ પ્રકારની વંદના, પ્રણિપાત, નમસ્કાર, ૧૬૪૭ અક્ષર. ૨ ઈગસીઈસયું તુ પયા, સગનઉઈ સંપયા ઉ પણ દંsi, I. બાર હગાર ચઉ વંણિજ્જ, સરણ ચઉહ જણા 13 ||
૧૮૧ પદ, ૭ સંપદા, પાંચ દંડકસૂત્ર, બાર અંધકાર, ચાર વંદનીય, ૧ સ્મરણીય, ૪ પ્રકારના જિનેશ્વર. ૩
ચઉરો થઈ નિમિત્ત, બાર હેઊ આ સોલ આગાય | ગુણવીસ દોસ ઉસ્સગ-માણ થતું ય સગવેલા ||૪||.
ચાર થાય, આઠ નિમિત્ત, બાર હેતુ, સોળ આગાર, ૧૯ દોષ, કાઉસ્સગનું પ્રમાણ, સ્તવન, સાત વાર ચૈત્યવંદન. ૪ દસ આસાયણ-ચાઓ, સર્વે ચિઇવંદણાઈ ઠાણા | ચઉવીસ કુવારેહિં, દુસહસ્સા હૈંતિ ચઉસયરા ||૫||
દર્શ આશાતનાઓનો ત્યાગ. આમ ૨૪ હારોમાં ચૈત્યવંદનના સર્વ મળીને ૨૦૭૪ સ્થાન થયા. ૫. તિજ્ઞ નિસહી તિતિ ઉં, પયહણા તિજ્ઞ ચેવ યુ પણામાં ર્તાિવિહા પૂયા ય તહા, અવલ્થ-તિય-ભાવણ ચેવ /૬ |
દણ ત્રિક આ પ્રમાણે છે - 3 નસીહ, 3 પ્રઠક્ષણાં, 3 પ્રણામ, 3 પ્રકારની પૂજા, 3 અવસ્થાની ભાવના. ૬
તિહાસ-નિરખણ-વિરઈ, પયભૂમિ-પમાં ય તિખુનો | વજ્ઞાઈ-તિય મુદ્દા-તિયું ચ, વિહં ચ પણહાણ ||૭||
3 દેશામાં જોવાનો ત્યાગ, પગ આસપાસની ભૂમિનું 3 વાર પ્રમાર્જન, અક્ષર વગેરે ૩ પ્રકારના આલંબન, ૩ પ્રકારની મુદ્રા, ૩ પ્રકારનું પ્રણિધાન. ૭
ઘર-જણહરજણપૂયા, વાવારસાયઓ નિસીહ-તિગં | અગ-દ્દારે મજઝે, તઈયા ચિઈ-વંદણા-સમએ ||૮||
નિસીહ - દેરાસરના અગ્રદ્વારમાં, દેરાસરની મધ્યમાં અને ચૈત્યવંદન વખતે અનુક્રમે ઘર, દેરાસર અને જિનપૂજાના વ્યાપારનો ત્યાગ કરવા માટે 3 નસીહ કરવામાં આવે છે. ૮
અંજલિબદ્ધો અદ્ધોણઓ અ પંચંગ અ ત પણામા | સqલ્થ વા તિવાર સિરાઈ-નમણે પણામ-તિયું Ile ||
અંજલિબદ્ધ, અવનત અને પંચાંગ - આ 3 પ્રણામ છે. અથવા સર્વત્ર 3 વાર મસ્તક વગેરે નમાવવાથી 3 પ્રકારના પ્રણામ થાય છે. ૯
અંગગુભાવ-બેચા, પુષ્કાહારથુઈહિં પૂર્યાતગં | પંચુqયારા અઠવવાર સદgોવયારા વા ||૧૦ ||
પુષ્પો વડે, આહાર વડે અને સ્તુતિ વડે અનુક્રમે અંગપૂજા, અગપૂજા અને ભાવપૂજારૂપ ત્રણ પૂજા થાય છે. અથવા ૫ પ્રકારની, ૮ પ્રકારની અને સર્વપ્રકારની એમ ત્રણ પ્રકારની પૂજા છે. ૧૦. ભાવજ અવસ્થતયં, પિંકલ્થ પથથ રૂવ-રહિયાં | છઉમલ્થ કેર્યાલd, સિદ્ધાં ચેવ તસ્સલ્યો ||૧૧||
ભગવાનની પિંડસ્થ, પદસ્થ અને રપરહિત - એ ત્રણ અવસ્થા ભાવવી. છાસ્થપણુ, કેવલપણુ અને સિદ્ધપણુ એ અનુક્રમે તેના અર્થ છે. ૧૧
હવણરયુગેહિં છઉમલ્થ, વલ્થ પડેહારગેહિં કેqલયે | પલિયંકુ સગેહિ અ, જિણસ્મ ભાવ સિદ્ધાં ||૧૨|.