SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ દણ્યિા જેટલા પાપ ખાબોચિયામાં ..પંન્યાસશ્રી મલયકીર્તિ વિજયજી ગણિવર દાનધર્મ આવકાર્ય છે... જો આપશ્રી સુખી-સંપન્ન હોવા સાથે દાનધર્મ પ્રત્યે રૂચિ ધરાવતા હો તો સ્વાધ્યાય પીઠની પ્રવૃત્તિઓને વૃદ્ધિવંત બનાવવા આપના ઉદારતા ભરેલા પ્રેમાળ સહકારને અમે ઈચ્છીએ છીએ. આપશ્રી અમારી નીચેની પ્રવૃત્તિઓ તરફ દષ્ટિપાતાકરશી. અખિલ ભારતીય સ્વાધ્યાય પીઠની પ્રવૃત્તિઓ ૧) જીવન ઉપયોગી સાત્ત્વિક તાત્ત્વિક પુસ્તકોનું પ્રકાશન અને પ્રસારણ, દર વર્ષે જીવન ઉપયોગી બે પુસ્તકો ઉપર ઘેર બેઠા ઓપના બુક એક્ઝામનું આયોજન. જેના દ્વારા ભારતભરના ૩૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી સુંદર જ્ઞાન પ્રાપ્ત કરે છે, જેમાં સંસ્થા ઈનામાદિરૂપે,પ૦,૦૦૦ થીઅધિકસાથયકર છે. ૩) મુંબઈની ૧૦ પાઠશાળાઓમાં ધાર્મિક સૂત્ર-વિધિવગેરે સંબંધી અને તત્ત્વજ્ઞાન સંબંધી અભ્યાસ કોર્સ-પરીક્ષાઓ અને દર વર્ષે સન્માનઈનામસમારંભ. ઉનાળા વેકે શનમાં જ્ઞાનસત્ર શિબિરના આયોજન દ્વારા શિબિરાર્થીઓને ઉચ્ચકોટિના સંસ્કાર અને સંસ્કારી જીવન શૈલી મળે તેરીતઘર્મનાઅનેતત્ત્વજ્ઞાનના વિધ વિધ અનેક વિષયોનું બાલભાષામાં તલસ્પર્શીજ્ઞાન આપવામાં આવે છે. શાસન જ્યોત' માસિક દ્વારા જુદા જુદા લેખો, વર્ષ દરમ્યાનની વિધ વિધ આરાધનાઓ-પર્વો વગેરેના લેખો, નવરાત્રિ, પતંગા, હોળી, દિવાળી-દારૂખાનું વગેરે સંબંધી લેખો દ્વારા અનેક ભવ્ય જીવોની ઉર્મી સાથે જોડવાનો અને પાપોથી છોડાવવાનો પ્રયાસચાલી છે. સ્વાધ્યાય પીઠ ઉત્કર્પયોના દાતાઓના નામ રક પુસ્તકોમાં તથા વર્ષે ઓક વખત શાસદા સ્થીત માસિ®ણીપૂકવામાં આવશ. સ્વાધ્યાય પીઠરિત્નસ્તા Re B $A 9,60,000/સ્વાધ્યાય પીઠ સુવતીબ B , 8,૦૦,૦૦૦/સ્વાધ્યાયપીઠ આધારસ્તંભ : રૂા. ૧, ૧૧,૦૦૦/સ્વાધ્યાય પીઠ આધારશિલા : રૂા. ૫૧,૦૦૦/સ્વાધ્યાય પીઠ શુભેચ્છક : રૂ. ૨૧,૦૦૦/
SR No.008979
Book TitleDariya Jetla Pap Khabochiyama
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherMalaykirtivijayji
Publication Year
Total Pages8
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy