________________
// શ્રી પવા-જીત-હીર-કનક-દેવેન્દ્ર-કલાપૂર્ણ-કલાપ્રભસૂરિગુરુભ્યો નમઃ |
કચ્છ વાગડના કર્ણધારો
(પૂ. પદ્મ-જીત-કનક-દેવેન્દ્ર-કલાપૂર્ણ-કલાપ્રભસૂરિજી તથા પૂ.સા. આણંદશ્રીજી મ.ના જીવન ચરિત્રો)
- આશીર્વાદ ;પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકલાપ્રભસૂરીશ્વરજી મ.સા.
પૂજ્ય પંન્યાસજી શ્રી કલ્પતરુવિજયજી મ.સા.
-: લેખક :પૂજ્ય પંન્યાસજી શ્રી મુક્તિચન્દ્રવિજયજી મ. પૂજ્ય પંન્યાસજી શ્રી મુનિચન્દ્રવિજયજી મ.
-: વિમોચન :વર્તમાન સમુદાયનાયકપૂ. ગુરુદેવ આ શ્રી વિજય કલાપ્રભસૂરીશ્વરજી મ.સા.ની
મંગળ નિશ્રામાં ચાતુર્માસ પ્રવેશના મંગલ દિવસે, શ્રેષ્ટિવર્ય શ્રી ખીમજીભાઇ ખેરાજ ગાલા, આધોઇ-કચ્છ (પૂના) દ્વારા. વિ.સં. ૨૦૬૬, અષા.સુ.૨, તા. ૧૩-૦૭-૨૦૧૦, ભુજ-કચ્છ,
આરાધના ભવન, પૂ. કલાપૂર્ણસૂરિ ચોક,
-: સંપાદક :પૂ. મુનિ શ્રી મુક્તિશ્રમણવિજયજી મ.
-: પ્રકાશક :શ્રી શાન્તિ-જિન આરાધક મંડળ
મિનફરા, કચ્છ-વાગડ.