________________
૧. શ્રાવક
શ્રાવકના ત્રણ મનોરથો : ૧. ક્યારે હું થોડો કે ઘણો પરિગ્રહ છોડીશ? ૨. ક્યારે હું ગૃહવાસ છોડી અણગાર બનીશ ? ૩. ક્યારે હું સંલેખના દ્વારા (મરણની ઇચ્છા વિના) મૃત્યુને મંગળમય બનાવીશ ?
- હાસંગ ૩/૪/ર ૧0 * શ્રાવકના ચાર પ્રકાર : ૧. દર્પણ સમાન : મુનિએ બતાવેલા તત્ત્વનું તે રીતે જ
પ્રતિપાદન કરનાર. (દર્પણમાં મૂળ પુરુષ જેવું જ પ્રતિબિંબ પડે છે તેમ.) પતાકા સમાન : ધજાની જેમ આમ-તેમ ડોલતા,
અસ્થિર મનવાળા. ૩. સ્થાણુ સમાન : સૂકા લાકડાની જેમ કઠોર, પોતાનો
કદાગ્રહ નહિ છોડનાર. ૪. કંટક સમાન : સમજાવ્યા છતાં ન સમજનાર અને કુવચનરૂપી કાંટા ભોંકનાર.
- ઠાસંગ ૪/૩/૩૨૧ ક ચાર પ્રકારના શ્રાવકો : ૧. માતા-પિતા સમાન : માતા-પિતાની જેમ વાત્સલ્યથી
એકાંતમાં સાધુઓને સજાગ રાખનારા. ૨. ભાઇ સમાનઃ સાધુઓને પ્રમાદી જોઇ દેખાવથી ક્રોધ કરે, પણ હૃદયમાં હિત જ ઇચ્છનારા.
ન આકાશગંગા • ૧ -
#1 #.
PROOF : 2 (PAGE:HTo150) (DATE:13-04-07)