SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. શ્રાવક શ્રાવકના ત્રણ મનોરથો : ૧. ક્યારે હું થોડો કે ઘણો પરિગ્રહ છોડીશ? ૨. ક્યારે હું ગૃહવાસ છોડી અણગાર બનીશ ? ૩. ક્યારે હું સંલેખના દ્વારા (મરણની ઇચ્છા વિના) મૃત્યુને મંગળમય બનાવીશ ? - હાસંગ ૩/૪/ર ૧0 * શ્રાવકના ચાર પ્રકાર : ૧. દર્પણ સમાન : મુનિએ બતાવેલા તત્ત્વનું તે રીતે જ પ્રતિપાદન કરનાર. (દર્પણમાં મૂળ પુરુષ જેવું જ પ્રતિબિંબ પડે છે તેમ.) પતાકા સમાન : ધજાની જેમ આમ-તેમ ડોલતા, અસ્થિર મનવાળા. ૩. સ્થાણુ સમાન : સૂકા લાકડાની જેમ કઠોર, પોતાનો કદાગ્રહ નહિ છોડનાર. ૪. કંટક સમાન : સમજાવ્યા છતાં ન સમજનાર અને કુવચનરૂપી કાંટા ભોંકનાર. - ઠાસંગ ૪/૩/૩૨૧ ક ચાર પ્રકારના શ્રાવકો : ૧. માતા-પિતા સમાન : માતા-પિતાની જેમ વાત્સલ્યથી એકાંતમાં સાધુઓને સજાગ રાખનારા. ૨. ભાઇ સમાનઃ સાધુઓને પ્રમાદી જોઇ દેખાવથી ક્રોધ કરે, પણ હૃદયમાં હિત જ ઇચ્છનારા. ન આકાશગંગા • ૧ - #1 #. PROOF : 2 (PAGE:HTo150) (DATE:13-04-07)
SR No.008963
Book TitleAakashganga
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy