________________
૭. આરોગ્ય - ભૂખ - બળ છોડવા જોઇએ : છે શૂળવાળાએ દ્વિદળને. છે કોઢીયાએ મિષ્ટાન્ન (માંસ)ને. Cછે તાવવાળાએ ઘીને. છે અતિસારવાળાએ નવા ધાનને. છે નેત્રરોગીએ મૈથુનને છોડવા જોઇએ. સ્વાથ્ય પ્રાપ્તિના સૂત્રો : છે દર મહિને બે ઉપવાસ કરો. છે રોગને દવાથી દબાવશો નહિ. cછે નિયમિત યોગાસન-પ્રાણાયામ કરો.
છે વિધેયાત્મક સંકલ્પથી મનને સદા પ્રસન્ન રાખો. દીર્ધાયુષ્યનું રહસ્ય : ઓછું ખાવું, પ્રતિદિન ન ખાવું, એકાંતર ઉપવાસ કરવા. હૃદયના ધબકારાથી નહિ, પણ હૃદયને વિશ્રામ આપવાથી જીવાય છે. ક ભોજન અને ભજન :
છે સ્વાદ માટે ખાવું તે અજ્ઞાન છે. છે જીવવા માટે ખાવું તે આવશ્યકતા છે. છે ધર્માચરણ માટે ખાવું તે આરાધના છે. પાંચ ભ્રમણાઓ : Cછે ઓ ખાઉધરા ! વધુ ખાવાથી વધુ શક્તિ મળશે એમ તું
માનતો હોય તો તું મૂર્ખાઓના સ્વર્ગમાં જીવે છે. ખાવાથી નહિ, પણ તું જે પચાવીશ તેનાથી જ શક્તિ મળવાની છે.
| આકાશગંગા • ૨૦ |
Cછે ઓ લોભીઆ ! વધુ પૈસા કમાઇ લેવાથી ‘હુ વધુ સુખી
બની જઇશ' એમ તું માને છે ? પૈસાથી નહિ, પણ તેના સદ્વ્યયથી સુખ મળે છે.
ઓ પુસ્તકના કીડા ! ઘણું વાંચ-વાંચ શું કર્યા કરે છે ? ઘણું વાંચવાથી નહિ, પણ ઘણું વિચારવાથી પંડિત
થવાય છે. છે ઓ બોલકા વક્તા ! બોલ બોલ કરવાથી ધર્મી બનાતું
નથી, પણ જીવનમાં ઉતારવાથી બનાય છે. છે ઓ દવા ખાનારા દર્દી ! વધુ દવા ખાવાથી નહિ, પણ
કુદરતી નિયમોના પાલનથી આરોગ્ય જળવાય છે. પાણી :
છે અજીર્ણમાં પાણી ઔષધ છે. Cછે ખોરાકને પચાવવામાં પાણી પ્રબળ સહાયક છે. છે ભોજનની વચ્ચે પાણી અમૃત છે. cછે ભોજન પછી તરત જ પીવાનું પાણી ઝેર છે.
- ચાણક્ય નીતિ ૮/૭ ક વૈદ કબહૂ ન આવે : પ્રાતઃકાલ ખટિયા તે ઊઠિકે, પિયે તુરત જો પાની; તા ઘર વૈદ્ય કબહૂ ન આવે, વાત ‘ઘાઘ' કહે જાની. ફરક : અમીર અને ગરીબમાં શું ફરક? છે અમીર ભૂખ શોધે છે. Cછે ગરીબ રોટલી શોધે છે.
આકાશગંગા - ૨૧ -