________________
વિચાર નહિ બદલનાર : પોતાનો વિચાર ક્યારેય નહિ બદલનાર બે જણ છે : ૧. મૂર્ખ ૨. મૃતક (મરેલો)
- લાવેલ મનુષ્યના વિચારોને બદલનાર : ૧. અનુભવ ૨. જ્ઞાન ૩. ઉન્મેષ ૪. ઉંમર
- હરિ ઑ વિચારથી જ સફળ થાય છે : cછે બળ
ટકતા નથી :
& ભણનારની પાસે મૂર્ખતા ટકતી નથી. cછે જ૫નારની પાસે પાપ ટકતા નથી. Cછે મૌન રહેનારની પાસે ઝગડો ટકતો નથી. Cછે સાવધ રહેનારની પાસે ભય ટકતો નથી.
- નીતિ વાક્ય ચાર ભોજન : ૧. ધર્મ ભોજન : આત્મસાધનામાં પરાયણ મુનિઓ
ભિક્ષાથી નિર્વાહ ચલાવે છે. ૨. કર્મ ભોજન : કામ કરીને પૈસા મેળવીને પેટ ભરે તે
ગૃહસ્થોની આજીવિકા. ૩. રામ ભોજન: આંધળા, પાંગળા લોકો ભીખ માંગીને
ચલાવે છે. ૪. હરામ ભોજન : કાંઇ પણ કર્યા વિના આળસુ થઇને
પડ્યા પડ્યા ખાય તે. • છોડી દો :
છે દયાહીન ધર્મને. Cછે ક્રિયાહીન ગુરુને. cછે સમર્પણહીન પત્નીને, છે સ્નેહહીન બાંધવોને.
- ચાણક્ય નીતિ જ આંધળા, બહેરા, મૂંગા કોણ? છે આંધળો કોણ ? અકાર્ય ન જુએ તે.
બહેરો કોણ ? પર-પીડા ન સાંભળે તે. છે મૂંગો કોણ ? અવસરે પણ મધુર ન બોલે તે.
ન આકાશગંગા • ૨૨૦ |
& સમય પ્રમાણે સ્કૂર્તિ
ક્રિયા છે ક્રિયાનું ફળ
- યોગ વાશિષ્ઠ-૨ મહાન કાર્ય : મહાન વિચાર કાર્યમાં પરિણમે ત્યારે તે મહાન કાર્ય બની, જાય છે.
- હેજલિટ | આકાશગંગા • ૨૨૬ +