SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ છે છઠ્ઠા ગુણસ્થાનકે આણાએ ધર્મ, છે સાતમા ગુણઠાણે ઉપયોગે ધર્મ, છે આઠથી ૧૨ ગુણઠાણે અહિંસા, સંયમ, તપ તે ધર્મ. છે તેમાં ગુણઠાણે મોહક્ષયે ધર્મ. છે ચૌદમાં ગુણઠાણે વત્થસહાવો ધમ્મો. જ જરૂરી છે : છે સ્વામિત્વ માટે સૌજન્ય. એ તપ માટે ક્ષમા. છે સામર્થ્ય માટે સહનશીલતા. a ધર્મ માટે નિષ્કપટતા. ધર્મથી સાત ચીજ વધે : ૧. આયુષ્ય ૨. યશ ૩. પ્રજ્ઞા સુખ ૫, સંપત્તિ ૬. સંતાન ૭. સુકૃત પાંચ પ્રકાર ચૂર્ણ : ૧. પૂજા ૨. પચ્ચક્ખાણ ૩. પ્રતિક્રમણ ૪. પૌષધ ૫. પરોપકાર | આકાશગંગા • ૧૨ | * માનવ જન્મમાં આઠ ફળ : ૧. પૂજયની પૂજા ૨. દયા ૩. દાન ૪. તીર્થયાત્રા ૫. જપ ૬. તપ ૭. શ્રુતજ્ઞાન ૮. પરોપકાર વિજ્ઞાન : cછે ટી.વી. આદિથી આંખનો વિષય વધાર્યો. ce રેડિયો આદિથી કાનનો વિષય વધાર્યો. Cછે કેક્યુલેટર, કોમ્યુટર આદિથી મગજનો વિષય વધાર્યો. cછે ટ્રેન-પ્લેન આદિથી પગ (યાત્રા)નો વિષય વધાય. છે પ્રિન્ટીંગ પ્રેસ આદિ મશીનોથી હાથનો વ્યાપ વધાર્યો. આ પ્રમાણે વિજ્ઞાને બધું જ કર્યું, પણ છતાંય રોગ, જરા અને મૃત્યુ હજુ એમને એમ ઊભા છે એનું શું ? ધર્મસિદ્ધિના લિંગો : cછે ઔદાર્ય છે દાક્ષિણ્ય Cછે પાપ જુગુપ્સા છે નિર્મલ બોધ cછે લોકપ્રિયતા - પૂ. હરિભદ્રસૂરિ (ષોડશક) આકાશગંગા • ૧૩ -
SR No.008963
Book TitleAakashganga
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy