________________
खदामनना समयना अन्धाउनांथी मळेला शिलालेख
પત્થરની એક જ શિલા ઉપર લખેલી ત્રણ પંક્તિઓનો આ લેખ છે. કોતરેલી સપાટી માપ ૪ ”x૧'-૫"નું છે. અને અક્ષરોની સરાસરી ઉંચાઈ ૧” છે. લેખને હેત સાહિલના પુત્ર મદને પિતાની બેન અને ઓપશતિ (પશતિક ) ગેત્રના સીલિની પુત્રી જેવીરા ( ચેષ્ટવીરા)ના મૃત્યુની યાદગીરિ રાખી તે બતાવવાનું છે.
अक्षरान्तर १ राज् [ओ ] चाष् [८] अनस यसामोतिकपुत्रस राज्ञो
रुद्रदामस जयदामपुत्रस ૨ [૧] [૨] [ વિ ] = [૧] [ વારે ૧૦ ]
२ फगुण बहुलस द् [व] इतिय व २ मदनेन सीहिलपुत्रेन
[ I] નિ વેદવારે ३ [ सी ] हि [ल घि] त ओपशतिसागोत्राये लष्टि उथापित
ભાષાન્તર સામતિકના પુત્ર, રાજા ચાષ્ટનના (પૌત્ર) જયદામનના પુત્ર રાજા રામનના વર્ષ બાવન (૫૦ ને ૨ ફાગણ (ફાગુન) વદી ૨ ને દિને સીડિલા સિંહિલ)ને પુત્ર મદનથી નિજ ભગિની આપશતિ ( ઔપશતિક ) ગોત્રના સીહિલા સિલિ)ની પુત્રી, જેણવીર જયેષ્ઠવીરા )ની યાદગીરી અર્થે (આ) લષ્ટિ (સ્થ) ઉભી કરાઈ.
આ લેખમાં આઠ પંકિતઓ છે. કતરેલી સપાટીનું માપ ૧૮” x'-૧” નું છે. અને અક્ષરાની સરાસરી લંબાઈ ૧૩માં છે, તેમાં સાહિલના પુત્ર મદને એપશતિ ( આપશતિક) ગોત્રના સીહિલના પુત્ર અને પિતાના ભાઈ ઋષભદેવના મૃત્યુની યાદગીરિ રાખેલી છે.
अक्षरान्तर १ राज्ञो च् [ आ] टनस यसामोतिक ૨ [2] ર રા [૩] રામ ३ जयदामपुत्रस वर्षे द्विप [म् ] ४ [चा) शे ५०,२ फगुणबहुलस ५ द्वितियं व २ ऋषभदेवस ६ सीहिलपुत्रस ओपशतिसगोत्रस ૭ માત્ર [ સા ] મન [ સા ] ૪ ( लष्टि उथापित
ભાષાન્તર સામેતિકના પુત્ર, રાજ ચાણન (ના પૌત્ર), જયદામનના પુત્ર રાજા રુદ્રદામનના રાજ્યના વર્ષ બાવન પર (૫૦,૨,) ફાગુણ (ફાગુન) વદિ બીજ વ. ૨ ને દિને એપશતિ ( પશતિક ) ગેત્રના સીહિલા સિંહિલ)ના પુત્ર, ઋષભદેવની યાદગીરિમાં તેના ભાઈ સીહિલા મિહિલ)ના પુત્ર મદનથી (આ) લષ્ટિ ( સ્થમ્સ ) ઉભી કરાઈ
કએ. ઈ. છે. ૧૬ ૫. ૧૬
"Aho Shrut Gyanam