________________
ક્ષત્રપ વંશના લેખો રુદ્રદામનના સમયના અત્પાઉમાંથી મળેલા શિલાલેખ
નં. ૨ થી ૫ સને ૧૯૦૬ ના જાન્યુઆરીમાં ડે, દેવદત્ત જેમકૃણુ ભાંડારકરે ભુજમાં રાજમહેલ પાસે ઈજનેર ખાતાના કોઠારમાંથી છ પત્થર ઉપરના લેખે શોધી કાઢયા. આ લેખો પહેલા ખાવડે અગર પચ્છમમાં અલ્પાઉમાંથી મળી આવ્યા હતા. એ લેખે ત્યાં યાદગીરિ તરીકે એક ટેકરા ઉપર ઉભા હતા. પરંતુ સ્વ૦ દિવાન દિ. બ. રણછોડભાઈ ઉદયરામ પોતાના પ્રાચીન વસ્તુઓના શેખને લીધે તેને ભુજ લાવ્યા હતા. ભુજના ફરગ્યુસન મ્યુઝિયમમાં એકંદર પથરના છ લેખે છે. તેમાંના પાંચમાં સૌરાષ્ટ્રના ક્ષેત્રની બીજા વંશની એટલે ચપ્ટન કુમ્બની હકીકત છે. અને બાકીને એક પાંચમી અને છઠ્ઠી સદીના લેખનો રહેલ શેડો ભાગ છે. ચાર લેખે રદ્રદામન ના રાજયના સમયના છે અને સૌરાષ્ટ્રના ક્ષેત્રના શિકઠા તથા લેખમાં લખેલ સંવતના પર માં વર્ષમાં કેરેલા છે, જ્યારે પાંચમે લેખ મહાક્ષત્રપ સિંહ પહેલાના રાજ્યના સમયને છે અને તે જ સંવતના ૧૧૪ માં વર્ષમાં કોતરેલે છે.
ડો. ભાંડારકરે સને ૧૯૧૪-૧૫ ના વાર્ષિક રીપેર્ટના ભાગ ૨ (બ) ના ૧પ મા પેરેગ્રાફની છેલ્લી બે લીટીઓમાં ઉલ્લેખ કરેલે પાંચમો લેખ હજી તેના મૂળ સ્થાને જ હોય તેમ લાગે છે.
આ રથળે પ્રકટ કરેલા દામનના પરમા વર્ષના લેખો કચ્છના દિવાન દિ. બ, રણછોડભાઈ ઉદયરામે અલ્પાઉથી ભુજ આણેલા તે જ છે. આ લેખે ભુજના ફરગ્યુસન મ્યુઝિયમની મુશ્ય સીડી નીચે લાકડાના માંચડા ઉપર ગોઠવેલા છે.
અલ્પાઉ અગર અર્ક કરછ સ્ટેટમાં ખાવા અગર પચ્છમ પાસે એક ન્હાનું ગામડું છે અને લેટીટયુડ ૨૩૪૬ ૧૦” લે છ ટયુડ ૬૯પ૩ ૫૫” ઉપર આવેલું છે.
લેખ પથરના લાંબા અને સાંકડા કકડાઓ ઉપર કતરેલા છે. અને તેમાંના ઘણા લાંબા ને લાંબા જ કતરેલા છે. તે કઠણ પથરી છીમે ધીમે ખવાઈ ગયેલા છે.
ચારે લેખે જયદામનના પુત્ર રામનના રાજ્યના સંબંધના છે. તેના નામ પહેલાં તેના દાદા, સામતીકના પુત્ર ચાટનનું નામ તરતજ આવેલું છે. પણ દ્ધદામન અને ચાસ્ટનનું સમ"પણ બતાવનારે એક પણ શબ્દ ચારમાંથી કોઈ પણ લેખમાં વાપરેલ નથી. બધા લેખો એક જ દિવસે એટલે પર માં વર્ષના ફાગુન વદિ ૨ ને દિવસે કેતરેલા છે. આમાંના ત્રણ લેખમાં સાલમાં વર્ષ શબ્દ તથા અંક અને માં બતાવેલ છે, જ્યારે ધામાં એકલા અંકથી જ બતાવેલું છે. તિથિ ચારેમાં શબ્દ અને અંક બન્નેથી બતાવેલી છે. ઈ. સન ૭ થી શરૂ થતા શક સંવતનું આ વર્ષ ગણવું જોઈએ, તેથી સાલ ઈ. સન ૧૩૦ ની બરાબર થશે.
ચાર લેખેને હેતુ મરણ પામેલાઓના સંબંધીઓ તરફથી તેઓની પાછળ કીર્તિસ્થંભો ઉભા કરવાને છે. લેખોમાં જ આ સ્થને લષ્ટી કહેવામાં આવ્યા છે. (પ્રાકૃત લકૃ-લાકડી ). લેખ “અ” માં આ સ્થંભ ઉસે કર્યાનું વર્ણન છે. તે સીહિલના પુત્ર મદને પિતાની બેન અને
* એ. ઈ. છે. ૧૬ નં. ૫ પાનું ૧૯-૨૫
"Aho Shrut Gyanam"