________________
गुजरातना ऐतिहासिक लेख
પરૂં ખીજું
[ પછી શ્રી ડેરભટ્ટ આવે છે ]
તના[ શ્રી ધરસેનના પિતામહના ભાઇ, સારંગપાણિ (વિષ્ણુ) સમાન શિક્ષાદ્રિયના પુત્ર, જેણે શિલાદિત્યને ભક્તિથી નિજ ગાત્રે નમાવી પ્રણામ કર્યાં હતા;
જેનું શિર તેના પિતાના પદના રત્ન સમાન નખની, અતિ રમ્ય મન્દાકિની ( ગંગા )સમાન, મહાન તેજથી પ્રકાશિત રહેતું હતું;
જે દાક્ષિણ્ય પ્રસારવા( વેરવા )માં અગસ્ત્ય સમાન રાજર્ષિ હતા;
૨૭૨
જેના અતિ ઉજ્જવળ યશે ક્ષિતિજ [ નભની આઠ દશા ] મંડિત કરી અને નભમાં રજનીકાન્ત ( ઈન્દુ ) ની આજુબાજુ પૂર્ણ અશેષ કળા રચી હતી;
સહ્ય અને વિધ્યા પર્વત જેનાં શિખર ઘન વાદળથી આવૃત ડેાવાથી સ્તનાગ્ર સમાન દેખાતા એ પયાધરવાળી પૃથ્વીને જે પતિ હતાં;
ફૅરભટ્ટ [ આવે! હતા ]*
તેના પુત્ર [ ધ્રુવસેન હતા ]; જેણે મિત્ર નૃપાના મૈડળને રક્ષણ આપ્યું હતું; જેએ પાતાનાં શુદ્ધ યશનાં વસ્ત્રધારી, અને [ ચુવતી સ્વયંવરમાં કુસુમમાળા અર્પે તેમ ] પેતાની રાજ્યશ્રી તેને અર્પતા;
જે અસહ્ય શૌર્યસંપન્ન હતા, અને જે ( શૌર્ય ) તેણે પ્રમળ શત્રુમંડળને નમાવી અસિ મા ધારણ કર્યું;
જેણે શત્રુના મંડળની પ્રાપ્તિ શરમાં પ્રખળ ધનુષ અને શરના પ્રયાગના ખળથી કરી હતી; અને જેણે મંડળામાંથી યોગ્ય કર લીધા છે.
જેના.કર્યું જ્ઞાનમય શ્રુતિના શ્રવણથી ભૂષિત થએલા હતા છતાં રત્નથી અધિક અલંકારિત થયા હતા;
જેના કરના અગ્ર, સતત દાન સાથેનાં જળના સિંચનથી વૃદ્ધિ પામેલી કુમળી લીલ સમાન ભાસતાં ઝળહળતાં નીલમથી મંડિત કંકણ ધારતાં હતાં;
જે તેણે ધારણ કરેલાં રત્નાનાં કંકણવાળા સાગરની અવિધ રચતા કરશ વડે પૃથ્વીને આલિંગન કરા;
પરમમાહેશ્વર—આ શ્રી ધ્રુવસેન હતે. તેના જ્યેષ્ટ અન્ધુ [ ખરગ્રહ હતા. ]
જેનું અંગ અન્ય નૃપાના પના દેખમાંથી મુક્ત થવાના એક જ આશયવાળા, લક્ષ્મીના આલિંગનના સ્પષ્ટ ચિહ્નોથી અંકિત હતુ;
જેણે મહાન વિક્રમના પ્રભાવ વડે સર્વ નૃપે આકર્ષ્યા હતાઃ જેણે અનુરાગથી અન્ય નૃપાને આનન્દથી આકર્ષ્યા હતા;
જેણે પરાક્રમથી સર્વ શત્રુકુળને ભસ્મ કર્યો છે.
4 ડૅરભટ્ટને આ પ્રમાણે વચમાં લવાના હેતુ નીચે પ્રમાણે હોઈ શકે: મુખ્ય વંશ ધરસેનથી અટકે છે, અને શીલાદિત્ય—ખરગ્રહના ભાઈ અને ડૅભટ્ટના પિતા રાજાઓને સીધે વાજ હતા નહીં; પરંતુ તેના પુત્ર ડૅરભટ્ટ પ્રતિષ્ટિત અધિકારી હોય એમ જણાય છે, જેણે વિન્ગ્યુ અને સહ્યાદ્રિ પર્વત તરફ ચઢાઈએ કદાચ કરી હતી. મણ તેના પુત્ર ધ્રુવસેન પાછા વલ્લભી ગાદી પર આવે છે. આ ધ્રુવસેન પછીનાં મધાં દાનપત્રો ખેઠકથી નહેર થયાં છે, જ્યારે તે પહેલાનાં દાનપત્ર વલ્લભીથી લખાયાં છે. આ ખેટક ત્રણ કરીને હાલનુ ખેડા હેવાના સાઁભવ છે; અને વલ્લભી રાજ્યમાં સમાવેશ કરતુ હરો એમ જણાય છે. આ પોન પછી એમ દેખાય છે કે વલ્લ્લી રાત વલ્લભીને બલે બેઠકમાં નિવાસ કરી રહેલા હતા.
"Aho Shrut Gyanam"