________________
નં. ૮૬ એક વલભી (શલાદિત્ય ૩ જાના સમયના)
દાનપત્રનું પહેલું પતરું*
સં. ૭૨૫ના વૈશાખ સુ. ૧મહાવાતા ભાજી પદ્ધટિકલ એજય કર્નલ. જે, દય. વૉટસને ભેટ આપેલ આ વલભી. નાં એક દાનપત્રનું પહેલું પતરું છે. બીજું પતરું હજી ઉપલબ્ધ નથી. પરંતુ અહિં અપેલાં વર્ણન, માપ તથા બીજી હકીકત ઉપરથી તે મળી આવવા સંભવ છે. રાજકોટના વેટસન મ્યુઝીયમના કયુરેટર મી. દિસ્કલકરે વળામાંથી કેટલાક વધારે પતરાં શેડા વખત પહેલાં મેળવ્યાં છે. તેમાં આ દાનપત્રને બીજો ભાગ હાવાને સંભવ છે કે જેમાં તેને ખાસ મહત્વને ભાગ છે.
પતરાંનું માપ ૧૫”x૧૨”નું છે. અને તે એક જ બાજુ ઉપર કતરેલું છે.
લેખ ૩૦ પંક્તિએને છે. અને પતરૂં શ્રીધસેન(૪)ના નામથી પૂરું થાય છે. વંશાવલિ ના ભાગમાં, ભટ્ટાર્ક, (૫. ૨)ગુહસેન, (૫. ૬) ધરસેન, ( ૫. ૧૦ ), શીલાદિત્ય, (૫. ૧૩) ખર , (. ૧૮ )ધરસેન ૩ જે, ( ૫. ૨૧ )કુવસેન ૨ જો, ( ૫. ર૭) અને ધરસેન ૪ થે, (૫. ૩૦ )માં આપેલા છે. પતરાની પંક્તિની સંખ્યા ઉપરથી અનુમાન થઈ શકે કે આ દાનપત્ર શીલાદિત્ય ૩ જાનું છે.
अक्षरान्तर ૨૦ . . ... [ મ ]ઢારમહારાગાધિરાના મેશ્વર વર્જિશ્રીરને
જ, બ, બ્રા. એસે. ન્યુ. સી. . ૧ ૫
હક જી, આચાર્ય
"Aho Shrut Gyanam"