________________
गुजरातना ऐतिहासिक लेख
ભાષા તર
( પ ́ક્તિ ૧ ), વસ્તિ ! વલભીમાં મૈત્રક વંશમાં શત્રુને અળથી નમાવનાર, અતુલ ખલથી પ્રાપ્ત કરેલા ભૂમિમંડળમાં સેંકડો યુદ્ધ કરી પ્રતાપ મેળવતાર, એના પ્રતાપને વશ થઈ ને નમન કરનારને દાન, માન, અને સરળતાથી અનુરાગ જિતનાર, વંશપરંપરાના તેમ જ પગારદાર સેવકગણના ખલથી રાજ્યશ્રી પ્રાપ્ત કરનાર, મહેશ્વરના પરમ ભક્ત શ્રીમાનુ ભટ્ટાર્કથી શરૂ થઈ અછિન્ન રાજવંશમાં, મહેશ્વરને પરમ ભક્ત શ્રીમાન્ ઝુહુસેન ઉત્પન્ન થયે;–જેનાં પાપ માતાપિતાનાં ચરણકમળને નમન કરવાથી ધાવાઈ ગયાં હતાં, જેને આલપણથી તરવાર બીજા આછું. જેવી જ હતી, જેની શક્તિ શત્રુના મદભરેલા હાથીના કપાલ ભેદીને પ્રકાશિત થઈ હતી, જેના પદ્મનખપંક્તિનાં કરશે તેના પ્રતાપથી તેને નમન કરતા શત્રુએના મુગટનાં રત્નાની પ્રભા સાથે એકમેક થતાં, જેણે અધી સ્મૃતિના માર્ગ અનુસાર પ્રજાનું મનરંજન કર્યું હતું અને એ રીતે પાતાનું રાજપદ અન્વર્થ કરી બતાવ્યું હતું; જે રૂપ, કાન્તિ, સ્થિરતા, ધૈર્ય, ગાંભીર્ય, બુદ્ધિ અને સંપન્નમાં અનુક્રમે કામદેવ, ચંદ્ર, મૈરુ, સાગર, બૃહસ્પતિ અને કુખેથી ચઢી. તા હતા, જે રાણુ માગનારને અભયદાન આપવાના દૃઢ નિશ્ચયવાળા હતા એને તેથી પોતાનાં સર્વે કાર્યોનાં ફૂલ તૃણવત્ તજી દેતા, જે પ્રજા, મિત્રા, અને અનુરાગીએનાં હૃદયાને પ્રાર્થના કતાં અધિક ધન આપી રજતે, અને જે અખિલ ભમંડળના મૂર્તિમાન હર્ષ હતા.
( પંક્તિ ૯ ) તેના પુત્ર, પરમમાહેશ્વર શ્રી ધરસેન હતા, જેનાં પાપ તેના પિતાના પદનખની પંક્તિના રશ્મિ સમૂહમાંથી વહેતી ગંગા નદીના પાણીથી ધોવાઈ ગયાં હતાં, જેની લક્ષ્મીના ઉપભેગ તેના સેંડા હજારો અનુરાગી કરતા, આકર્ષક ગુણા જેના રૂપથી ખેંચાઇને તેને અવલંમતા; જે સર્વ સેનાના ધનુર્ધરોને પેાતાની શક્તિ અને ઉત્તમ તાલીમ( વિદ્યા )થી અજાયમ કરતે, જે પહેલાંના નૃપેનાં દીધેલાં ધર્મદાનનું રક્ષણ કરતા, છે પ્રશ્નનાં ત્રાસદાયક દુઃખ હરતા, જેનામાં શ્રી અને સરસ્વતીને સાથે જ વાસ થતે હુંતે, જેનું પરાક્રમ શત્રુગાની સોંપદને ઉપ ભાગ કરવામાં ચતુર હતું, અને જેણે પ્રભાવથી વિમલ રાજ્યશ્રી પ્રાપ્ત કરેલી હતી.
( પંક્તિ ૧૪ ) તેના પુત્ર, અને પાદાનુધ્યાત, સકલ જગતને અનન્તદાયી સથેના ઉદયથી દિશામંડળને ભરતા, સેંકડા યુદ્ધોમાં નિયવતી તલવારથી પ્રકાશિત થતા સ્કંધ ઉપર મનારથાના મહાભારને નિભાવનાર વિદ્યાના સર્વ વિભાગથી વિમલ થયેન્રી મતિવાળે હેવા છતાં ન્હાના સરખા પણુ સુભાષિતથી સટ્ટા જે સંતુષ્ટ થતા, સમસ્ત જગતથી નહિં માપી શકાય એવા ઉંડા હ્રદયાળે, છતાં સદાચારથી સ્પષ્ટ જણાઈ આવતા ઉમદા સ્વભાવવાળે, મુંઝાઈ ને ઉભર રહેલા કૂતયુગના રાજાઓના પથ વિશુદ્ધ કરી મહાકીતે સંપાદન કરનાર, સંપદ, સુખ અને ધારાઓનું અપ્રતિબંધ શાસનથી ઉજ્જવળ કીતિવાળી થએલી શ્રીના ઉપલેગથી ધર્માદિત્ય ઉપનામ મેળવનાર થઇ મહેશ્વરને પરમ ભક્ત, શ્રીમાન્ શિલાદિત્ય હતે.
११४
તમાન
થી બંધા
થ્રિ શીલા પરમમાહેશ્વર, જેનું બીજું નામ ઉપભોગથી પ્રાપ્ત થયેલું ધર્માદિત્ય હતું, તે અધિકારી, યુક્તક વિનિયુક્તક મહત્તર આદિને શાસન કરે છે કે જાહેર થાએ કે, મારાં માતાપિતાના પુણ્યની વૃદ્ધિ અર્થે મેં, પલતિલમ્ડ ( ? ) માં રક્ષ-ર-પુત્ર(?) ગામમાં નદીની ઉત્તરે ... નામનું ક્ષેત્ર, અને ઉદ્મપત્રક ગામમાં ક્ષેત્ર, વાએલા વિહારમાં વસતા, ચાર દિશાઓમાંથી આવતા ભિક્ષુ સંધને, વા, અન્ન, શયન, આસન, અન્ય, ધૂપ, પુષ્પ, શ્રી યુદ્ધના દ્વીપ માટે તેલ અને વિહારના સમાર કામ માટે ( એટલે ખંડિત થયેલા ભાગા સરખા મૂકવા ) આપ્યું છે. આ ક્ષેત્રે પાણીના અર્થથી તે સબંધની વસ્તુએ સહિત આપ્યાં છે. વિગેરે વગેરે. ( બાકીનું હમેશમુજખ છે)
પુત્ર ભટ્ટાદિત્ય-યશઃ અહી તક છે
લખાયું
૨૮૯ ના વૈશાખ વદ્ય અને
...
ભાષાન્તર
પરૂં ૨ જું
દિન, મારા વહરત.
"Aho Shrut Gyanam"
...