________________
નં ૦ ૪૭
ધરસેન ૨ જાનાં તામ્રપા
સંવત્ ર૭૦ કાલ્ગુન વૃદ્ધિ ૧૦
ધરસેન ૧ નું દાનપત્ર ૧૨.૮ ઇંચ×૬.૫ ઇંચના માપનાં એ પતરાં ઉપર લખેલું છે. તે અને પતરાંખાને જોડતી એકઠીએા ખેવાયાનું જ ફ્કત નુકશાન થયું છે. પરંતુ તેના ઉપર હાર્ટના ારા થર લાગેલા હતા અને કેટલેક સ્થળે તે તે દૂર કરવાના પ્રયત્ના નિષ્ફળ થયા અને તેથી કેટલાક અક્ષર શંકાભરેલા રહ્યા છે.
અક્ષ। ધ્રુવસેન ૧લાનાં પતરાંએ તથા સેનનાં સંત્ ર૪૦નાં શાસનાને મળવાં છે, અને ચામા અને સારી રીતે ઊતરેલા છે. લખાણુની ભૂલે થાડી છે.
વંશાવળી હુંમેશ મુજબ છે. પરંતુ ધરસેન ર જાતે આ જ્ઞાનમાં પણ મહાસામંત ડૅાટા ખંડી રાજા એ ઇન્ફ્રામ આપેલે છે, તે ખાસ નોંધ લેવા જેવું છે. ધરસેન ૨ જાનું એક દાનપત્ર સંવત ર૫ર તથા એક સંવત્ ર૯નું હાવાથી, નવા સંવત્ ૨૭૦નાં દાન આપનારના રાજ્યના વખત વિષે આપણુ જ્ઞાનમાં કંઈ વધારે ઉમેરો કરતાં નથી.
દાન લેનાર એટકમાં વસતા, માનત પુરના રહિશ રાક્ષિ ગોત્રના ઋગ્વેદિ બ્રાહ્મણ હતા.
44 ...
ખેટક જીલ્લા( આહાર )ના તાલુકા ( પંથક ) ખરિદ્રિમાં અશિક્ષાપલ્લિકા ગામ દાનમાં આપ્યું હતું. ભાષા શબ્દ, ધ્રુવસેન ૧ લા તથા ધરસેન ૨જા ( સંવત્ ૨૬ના ) અને ધરસેન ૪થા (ઈ. એ. વા. ૧. પા. ૪૫ )ના શાસનેામાં આવતા બાળી શબ્દને મળતા આવે છે. અને તે દેખતી રીતે “ વિષય છ * જીલ્લા ના પર્યાય લાગે છે. તેને પેટા વિભાગ ‘વથR શબ્દ ધ્રુવસેન ૨ જા( ઈ. એ. વે. ૬ પા. ૧૩ )ના જ્ઞાનપત્રમાં, તથા ચાલુક્યેાના લેખેામાં મળી આવે છે.
"
ઈ. એ. વ. છ પા. ૭૦,૭૧ છે. બ્યુહુર
મિત્રના પુત્ર વિષ્ણુમિત્ર શા
દાન આપવાના હેતુ દરેક બ્રાહ્મણને આપેલાં દાનેા મુજબ, મો કરાવવાના છે.
નામથી અતાવેલા અધિકારીએ.માં, દૂતક, સામંત શિલાદિત્ય, અને નાિિવશિસ્ત અને વિવિŕત, એટલે ‘દિવાન ” અને મુખ્ય સેક્રેટરી, સ્કંદભટ છે. રાજાએ દાનપત્રની પ્રસ્તાવનામાં સંબંધેલા અધિકારીઓમાં એક જાથા નામનેા નવીન દ્દેદાર આવે છે. આ શબ્દના અર્થ હું જાણતે ન હેાવાથી ફકત હું તે લખું છું.
"Aho Shrut Gyanam"