________________
૨૦૩
ગ્રુહસેનનાં તામ્રપત્રા
સંવત ૨૪૮ આશ્વિન વદ ૧૪
ગુહસેનનું દાન ૧૪” અને હુ” નાં એ પતરાંઓ પર કાતર્યું છે. કડી અને મુદ્રા જે બન્ને પતરાંઓને જોડાએલાં રાખતાં હતાં તે સાચવેલાં છે અને મુદ્રા · શ્રીભટાર્ક ’ લખાણ સહિત બેઠેલા વૃષભનું હંમેશનું નિશાન મતાવે છે. મુદ્દા તેના સ્થાનમાંથી ખળથી તેડી લીધેલી છે તેથી કડીના ફાણુા આગળના પતરાના ભાગોને ઈજા થઈ છે. અને પતરાં ઘટ્ટ કાઢથી ઢંકાએલ છે. પતરા ૧ લા ઉપર ઘણા જ ઘેાડ઼ા શબ્દો વંચાય છે. પણ તે એટલું જણાવવા પૂરત છે કે આ દાનપત્ર વલભીમાંથી લખાયું હતું અને પહેલું પતરું ધ્રુવસેન ૧. અને ધરસેન ૨નાં જ્ઞાનપત્રમાંથી પિરિચત છે તે પ્રમાણે, ભટ્ટારકથી ધરપ≠ સુધી વંશાવળી સિવાય કંઈ ખીજું દર્શાવતું નથી.
પતર્ ીજું દાન દેનાર ગુહુસેનના વર્ણનના છેલ્લા ભાગથી શરૂ થાય છે. ત્યાં સર્વેથી મહત્વના હેવાલ આવે છે. કારણુ કે પંક્તિ ૨ માં શ્રીમાન નૃપ શુસેન પરમેાપાસક, બુદ્ધના ‘પરમભક્ત' છે, જેમાંથી જલ્હાય છે કે આ નૃપ ખરેખર યુદ્ધપંથમાં બદલાઈ ગયા હતા. પહેલાં પ્રકટ યુએલા જ્ઞાનપત્રમાં ( ઈ. એ. વા. ૪ પાનું ૧૭૪ ) તે હજી પણ શિવમત પેાતાના કહેતા અને પેાતાને પરમ માહેશ્વર કહેડાવતા.
દાનનું પાત્ર, ( પંક્તિ ૬-૭ ), રાજસ્થાનીય શૂરને ( પંક્તિ છ ) અર્પણ થએલા ભટારક વિહારના સમીપમાં શ્રી મિમ્માએ માંધેલા અભ્યન્તર્રારકા વિહારમાં વસતા, અને (હીનયાનના ) ૧૮ મતના અભ્યાગત ભિક્ષુકાના સંધ છે. ભટારક એ વંચાણુ જો તદ્ન નક્કી હેાય તેમ વલભી વંશના સ્થાપનાર યુદ્ધમતને સહાય આપતા તે સાબિત થાય, તેથી તે કંઈક મહત્વનું થઈ પડશે આ “ ભટારક વિહાર ” “ રાજસ્થાનીય શૂરાય પ્રસાદીકૃત ” એ જણાવે છે તેમ પાછળથી તેના મૂળ આશયથી બદલાઈ ગયા હૈાવા જોઇએ.
મિમ્મા, ખરેખર, ધ્રુવસેન ૧ અને ગુહુસેનનાં પૂર્વે પ્રકટ થયેલાં દાનપત્રોમાં જેનું નામ આવે છે તે શ્રી હુડ્ડા સમાન બૌદ્ધ બ્રહ્માર્પરણી હતી.
દાનની વસ્તુ વઘીબાપ્રાર્થીવ ભૂયામે કુટુમ્બિયામનેશો છે.વાલજાજયઃ ( પંક્તિ ૫ ) છે, જેના અર્થ હું પ્રયાગ તરીકે નટસ્થઢીકાપ્રાય( ? )ના બહુમૂલા ગામમાં ચેડલક ગેપ, કહુબી શ્યામઘેર અને દાસક અસ્રથી આપવાની ઉપજ (આય ) એમ કરૂ છું.
તિથિ અને સંવત કદાચ ૨૬૮, આયુજ વદિ ૧૪ છે. પણ બીજી ચિહ્ન જનરલ કનિંગહામે ૪૦, અને પંડિત ભગવાનલાલ ઇન્દ્રજી અને પ્રેસર ભાડારકર ૫૦ વાંચેલ છે. ઈ. એ. વ. ૪ પાનાં ૧૭૪ માં તેને ૬૦ વાંચવાનું પસંદ કરવા માટેનું કારણ આપ્યું છે. હું માનું છું કે આ સવાલ માટે વધુ વિચાર જરૂરને નથી, પણ તેને નિર્ણય કરવા વધારે દાનપત્રો જોઇએ છે. છેલ્લું ચિહ્ન પ્રો. ભાંડારકરે ૬ માટે ગયું છે. પણ માટે દુ ચિહ્ન છે. પંડિત ભગવાનલાલે મ્હારી સાથે ગયે વર્ષે કરેલી આ વિષયની ચર્ચાથી વ્હારૂ ‘વંચાણુ સૂચવાયું હતું. શુહુસેન રૃપે તેનાં શાસન આપેલા રાજપુરૂષે!માં ખીજાં દાનપત્રામાં નહી દર્શાવેલા એ રાજપુરૂષ છે-અનુત્પન્નાદાન સમુદ્યાહુક અને શૌકિક, પાછળના શુલ્ક અથવા કર ઉઘરાવનાર જકાત ખાતાના અધિકારીઓ કદાચ છે. બીજો રાજપુરૂષ જેને આપણું દાન એ વખત ગણાવે છે તે રાજસ્થાનીય ’માટે ક્ષેમેન્દ્રના લેપ્રકાશમાં કેટલીક હકીકત મળી છે. ત્યાં કહ્યું છે કે— પ્રક. ૪ ( શરૂઆત )
प्रजापालनार्थमुद्वहति रक्षयति स राजस्थानीयः ॥
જે પ્રજાપાલનના હેતુ પૂર્ણ કરે છે અને તેમને રમે છે તે રાજસ્થાનીય કહેવાય છે.
૧ ઇ. એ. વા. ૫ યા. ૨૦૧ છે. ક્યુલર
૨૮
"Aho Shrut Gyanam"