________________
૨૦૨૬
ધ્રુવસેન ૧ લાનાં પાલિતાણાનાં પતરાં
{ વલભી~ ] સંવત ૨૧૦ આશ્વિન વદ ૫
આ બે પતરાં એનું વર્ણન રાય મહુાદુર વિ. વચ્ચે આ પ્રમાણે આપ્યું છે.—દરેકમાં ડીએ” નાં બે કાણું છે. દરેકમાં એક માજી ઉપર લખેલું છે. કેટલેક સ્થળે કાતરનારનાં એજારાની નિશાનીએ પાછળના ભાગમાં પણ દેખાય છે. પતરાંએ લગભગ ૧૦” લાંમાં છે, અને ઉંચાઇ છુ” અને ” વચ્ચે છે.
પતરાંએ સુરક્ષિત સ્થિતિમાં છે. પહેલા ઉપર ૧૫ અને બીજા ઉપર ૧૨ પંક્તિએનું સારી રીતે કેાતરેલું લખાણ છે. દરેક અક્ષરની સરાસરી ઉંચાઈ ?” ઈંચ છે.
અક્રોલક નામના ગામડાની ઉત્તર તરફ્ આવેલ એકત્રીશ પાદાવાનું ખેતર, તથા ખેતી માટે એક કુવા (વાપી ) ત્યાંના રહીશ, વાજીસનેય શાખાના શિષ્ય, ઐપરવસ્તિ ગેત્રના સ્કન્દ નામના બ્રાહ્મણને દૃાનમાં આપ્યાં હતાં તેને અનુમાદન આપતું આ શાસન મહાસામૃત મહારાજા ધ્રુવસેને વલભીમાંથી કાઢયું હતું. આ ગામડું મેળવી શકાતું નથી. બીજે સ્થળે જાણ વામાં નહિ આવેલા રુદ્રધર નામના દૂતક છે. અને પ્રથમના દાનની જેમ લેખક કિક છે. ઇ. સ. પઢ઼ ને મળતા ( વલભી) સંવત્ ૧૧૦ ના અાશ્ર્વયુજ વદ (?) શું આ દાન છે. પખવાડીયું બતાવતા શબ્દ ખેટ લખાયા છે. અને ‘ ' નહીં પણ ' શુ ' તરીકે કદાચ લખવ જોઈએ. આની પહેલાંના શબ્દ ફરીથી ખેાટી રીતે આપ્યા છે, એટલે આ ભૂલ થઈ છે.
૧ એ. જી. વ. ૧૧ પા ૧૧૨ પ્રા. સ્ટેન કાને
"Aho Shrut Gyanam"