________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૈત્રીનું માથું મોતી
દોસ્તીના દાબડામાં સચવાશે! ક્ષમાનું રતન
મૈિત્રીના જતન વગર ઝંખવાશે! સૃષ્ટિના તમામ જીવાત્મા સાથે મૈત્રીનો નાતો બાંધવા માટે આપણાં ધર્મશાસ્ત્રો આપણને ઉપદેશે છે. આદેશ છે ત્યારે કમ સે કમ જેની સાથે જીવીએ છીએ જેની સાથે રહીએ છીએ, એ બધાંની સાથે તો મૈત્રી રચીએ રાખીએ!
મૈત્રીનો પ્રારંભ નિજથી કરો! મૈત્રીની શરૂઆત નિજીથી કરો!
વિચાર પંખી
For Private And Personal Use Only