________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિક
જરીક
શ્રી
શું આપણી જિંદગીની ક્ષિતિજ પર એકાદ પણ એવો દિવસ
નહિ ઊગે કે જે ભૂતકાળથી ખરડાયેલો ના હોય... જે ભવિષ્યકાળથી તરડાયેલો ના હોય... જિંદગી વર્તમાન છે!
જિંદગી અબીહાલ છે! ભૂતકાળ શું છે?
મરેલી યાદોનું કબ્રસ્તાની ભવિષ્ય શું છે!
ઇચ્છાઓનું અનંત આકાશ! કાશ, આ આકાશ સમેટાઈ જાય!
વિચાર પંખી
For Private And Personal Use Only