________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિત સુખ તમને શોઘે છે! ફી
સુખ તમારી આસપાસ વિખરાયેલું છે... આનંદ તમારી ચારે બાજુ પથરાયેલો છે... પ્રસન્નતા તમારી સામે જ નૃત્ય કરે છે... સ્વસ્થતા બિલકુલ તમારી પાસે જ ફરે છે....
પણ જો તમને શોધતાં આવડે તો! જો તમને અનુભવતાં આવડે તો! કારણ કે... “સુખ નથી કોઈના ચહેરામાં...
સુખ નથી ફૂલોના સેહરામાં.... સુખ તો સંતાયેલું છે તમારી.
બે માસૂમ પાંપણના પહેરામાં.. સારા દેખાવા માટે દર્પણ બદલવા કરતાં જાતને બદલી નાંખીએ તો કેમ? દર્પણ બદલી બદલીને કેટલાં બદલશો?
જાત બદલશો તો
જગત આખું બદલાઈ જશે!
વિચાર પંખી
For Private And Personal Use Only