________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કિ
અમeતુ
છે
જિંદગી સાવ નાની છે તોય ભઈલા, મજાની છે, જો આવડે જીવતાં તો, નહીંતર પરેશાની છે!
જીવન કેવું નમણું છે? કોઈ વહી જતું ઝરણું છે! જાણે બંધ આંખે દેખાતું
આ સરસ શમણું છે! વાત સાવ ટૂંકી ટચ છે લાગણીઓ લાંબી લચ છે, સુખ અને દુઃખ બે છેડા જિંદગી વચ્ચોવચ્ચ છે!
જિંદગી જરીક શમણાં... અઢળક ભ્રમણા...!
૧૪૦
વિચાર પંખી
For Private And Personal Use Only