________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૦
‘જ્યારે પ્રભુ પધારશે ત્યારે આવવાનું મન થશે! અમારાં જયંતી સાધ્વીજીને વંદન કરવા પણ આવીશું!'
અવશ્ય પધારજો અને મગધસમ્રાટના અતિથિ બનશે. તો અમને ખૂબ આનંદ થશે.'
* અમારા રથ રાજગૃહીના માર્ગે દોડવા લાગ્યા. *ભગવાન સ્વપરિવાર સાથે શ્રાવસ્તિ પધાર્યા,
ત્યાંથી વાણિજ્યગ્રામ પધાર્યા. ત્યાં આનંદ શ્રાવકે પ્રભુ પાસે શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો.
* ભગવાને પોતાનું ચાતુર્માસ વાણિજ્યગ્રામમાં વ્યતીત કર્યું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
સુલસા